શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
યુવતી પ્રેમી સાથે મનાવી રહી હતી રંગરેલિયાં ને નાની બહેન કઢંગી હાલતમાં જોઈ ગઈ, પછી શું થયું?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/28111138/Ayodhya-case-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![રવિવારે રાત્રે મોની અને રવિ રંગરેલિયા મનાવી રહ્યાં હતા, આ દરમિયાન મોનીની નાની બહેન જાગી ગઇ અને પોલી ખુલી ગઇ. ત્યારે રવિએ ધારદાર હથિયાર મારીને બન્ને બહેનોનુ મર્ડર કરી દીધુ હતું. બાદમાં લોહીવાળા કપડાં સળગાવી નાંખ્યા અને હથિયાર જેવી વસ્તુઓ બાજુના તળાવમાં ફેંકી આવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/28111209/Ayodhya-case-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રવિવારે રાત્રે મોની અને રવિ રંગરેલિયા મનાવી રહ્યાં હતા, આ દરમિયાન મોનીની નાની બહેન જાગી ગઇ અને પોલી ખુલી ગઇ. ત્યારે રવિએ ધારદાર હથિયાર મારીને બન્ને બહેનોનુ મર્ડર કરી દીધુ હતું. બાદમાં લોહીવાળા કપડાં સળગાવી નાંખ્યા અને હથિયાર જેવી વસ્તુઓ બાજુના તળાવમાં ફેંકી આવ્યો હતો.
2/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/28111204/Ayodhya-case-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/6
![અયોધ્યાઃ ગોસાઇગંજ વિસ્તારમાં બોધીપુરવા ગામમાં શનિવારે રાત્રે સગી બહેનોના થયેલી હત્યા અંગે પોલીસે મંગળવારે ખુલાસો કર્યો હતો. એસએસપી જોગેન્દ્ર કુમારનું કહેવું છે કે, મોટી બહેનને પાડોશી યુવક સાથે શારીરિક સંબંધ હતા, બન્ને રંગરેલિયા બનાવતા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/28111156/Ayodhya-case-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અયોધ્યાઃ ગોસાઇગંજ વિસ્તારમાં બોધીપુરવા ગામમાં શનિવારે રાત્રે સગી બહેનોના થયેલી હત્યા અંગે પોલીસે મંગળવારે ખુલાસો કર્યો હતો. એસએસપી જોગેન્દ્ર કુમારનું કહેવું છે કે, મોટી બહેનને પાડોશી યુવક સાથે શારીરિક સંબંધ હતા, બન્ને રંગરેલિયા બનાવતા હતા.
4/6
![પોલીસ અનુસાર મોટી બહેન મોની પાડે અને પાડોશી રવિ શર્માની વચ્ચે અનૈતિક અને શારીરિક સંબંધ હતા. આ ઉપરાંત પિયરમાં રમેશ કનોજીયા સાથે પણ શારીરિક સંબંધ હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/28111152/Ayodhya-case-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસ અનુસાર મોટી બહેન મોની પાડે અને પાડોશી રવિ શર્માની વચ્ચે અનૈતિક અને શારીરિક સંબંધ હતા. આ ઉપરાંત પિયરમાં રમેશ કનોજીયા સાથે પણ શારીરિક સંબંધ હતા.
5/6
![માહિતી પ્રમાણે ગોસાઇગંજ વિસ્તારના બોધીપુર ગામ નિવાસી રામકૃષ્ણ પાંડેની પુત્રવધુ મોની પાંડે (30 વર્ષ) અને તેની સગી બહેન પ્રિયંકા પાંડે (17 વર્ષ) રાત્રે જમીને રૂમમાં ઉંઘવા ચાલ્યા ગયા, તેમની સાથે 12 મહિનાની બાળકી પણ હતી. રામકૃષ્ણ એક શેરડીના કારખાનામાં નોકરી કરે છે, જ્યારે મોનિકાનો પતિ પંજાબમાં નોકરી કરે છે. સવારે જ્યારે દુધ વાળો ઘરે આવ્યો ત્યારે બન્ને મૃત હાલતમાં મળ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/28111143/Ayodhya-case-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માહિતી પ્રમાણે ગોસાઇગંજ વિસ્તારના બોધીપુર ગામ નિવાસી રામકૃષ્ણ પાંડેની પુત્રવધુ મોની પાંડે (30 વર્ષ) અને તેની સગી બહેન પ્રિયંકા પાંડે (17 વર્ષ) રાત્રે જમીને રૂમમાં ઉંઘવા ચાલ્યા ગયા, તેમની સાથે 12 મહિનાની બાળકી પણ હતી. રામકૃષ્ણ એક શેરડીના કારખાનામાં નોકરી કરે છે, જ્યારે મોનિકાનો પતિ પંજાબમાં નોકરી કરે છે. સવારે જ્યારે દુધ વાળો ઘરે આવ્યો ત્યારે બન્ને મૃત હાલતમાં મળ્યા હતા.
6/6
![ઘટનાની રાત્રે યુવક, યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો, ત્યારે તેની નાની બહેન ઉંઘમાંથી જાગી ગઇ. બસ, આ જોઇને યુવાને બન્નેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલું જ નહીં સાવધાન ઇન્ડિયાથી પ્રેરાઇને યુવકે સબુતો મિટાવવાની પણ પુરેપુરી કોશિશ કરી હતી, કપડાં સળગાવી દીધા અને બાકીની વસ્તુઓ બાજુના તળાવમાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપીને જેલ ભેગો કરી દીધો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/28111138/Ayodhya-case-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘટનાની રાત્રે યુવક, યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો, ત્યારે તેની નાની બહેન ઉંઘમાંથી જાગી ગઇ. બસ, આ જોઇને યુવાને બન્નેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલું જ નહીં સાવધાન ઇન્ડિયાથી પ્રેરાઇને યુવકે સબુતો મિટાવવાની પણ પુરેપુરી કોશિશ કરી હતી, કપડાં સળગાવી દીધા અને બાકીની વસ્તુઓ બાજુના તળાવમાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપીને જેલ ભેગો કરી દીધો છે.
Published at : 28 Dec 2018 11:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)