શોધખોળ કરો

પૂર્વ જસ્ટિસ ચેલેમેશ્વર બોલ્યા- સંવિધાન મુજબ આર્થિક આધાર પર ન મળી શકે અનામત

1/3
ઉલ્લેખનીય છે કે હાલમાં જ સંસદમાં સંવિધાનમાં 124માં સંશોધન કરતા સામાન્ય વર્ગ માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંશોધનથી સરકારે સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામતની વ્યવસ્થા કરી છે. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સંસદમાંથી મંજુરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ હસ્તાક્ષર કરી દિધા છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ ઘણા રાજ્યોને તેને લાગૂ કરી દિધુ છે. સરકારની નીતિયો મુજબ, ફેબ્રુઆરીથી ગરીબ સવર્ણોને અનામત મળવા લાગશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ સંસદમાં સંવિધાનમાં 124માં સંશોધન કરતા સામાન્ય વર્ગ માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંશોધનથી સરકારે સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામતની વ્યવસ્થા કરી છે. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સંસદમાંથી મંજુરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ હસ્તાક્ષર કરી દિધા છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ ઘણા રાજ્યોને તેને લાગૂ કરી દિધુ છે. સરકારની નીતિયો મુજબ, ફેબ્રુઆરીથી ગરીબ સવર્ણોને અનામત મળવા લાગશે.
2/3
આઈઆઈટી મુંબઈના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ જે ચેલેમેશ્વરે કહ્યું, અનામતથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકોને જ આગળ વધારી શકાય છે. જસ્ટિસ ચેલેમેશ્વરે કહ્યું, અનામતના માધ્યમથી આર્થિક રીતે પછાત લોકોનું કલ્યાણ ન થાય. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જસ્ટિસ ચેલેમેશ્વરે કહ્યું, સંવિધાન મુજબ અનામતથી સામાજિક અને શૈક્ષણિક રૂપથી પછાત લોકોને જ તેનો લાભ મળી શકે છે આર્થિક રૂપથી પછાત લોકોને નહી. આ મામલાને લઈને કોર્ટનો શું વલણ હોય છે તે મને નથી ખબર.
આઈઆઈટી મુંબઈના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ જે ચેલેમેશ્વરે કહ્યું, અનામતથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકોને જ આગળ વધારી શકાય છે. જસ્ટિસ ચેલેમેશ્વરે કહ્યું, અનામતના માધ્યમથી આર્થિક રીતે પછાત લોકોનું કલ્યાણ ન થાય. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જસ્ટિસ ચેલેમેશ્વરે કહ્યું, સંવિધાન મુજબ અનામતથી સામાજિક અને શૈક્ષણિક રૂપથી પછાત લોકોને જ તેનો લાભ મળી શકે છે આર્થિક રૂપથી પછાત લોકોને નહી. આ મામલાને લઈને કોર્ટનો શું વલણ હોય છે તે મને નથી ખબર.
3/3
મુંબઈ: મોદી સરકારે હાલમાં જ ગરીબ સવણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જોડાયેલ સંવિધાન સંશોધન બીલને બંને સદનમાં માત્ર બે દિવસમાં પાસ કરવામાં આવ્યું હતું. સરકાર તેને મોટો નિર્ણય ગણાવી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જે ચેલેમેશ્વરે તેના પર સંવિધાનનો હવાલો આપતા સવાલો ઉઠાવ્યા છે.
મુંબઈ: મોદી સરકારે હાલમાં જ ગરીબ સવણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જોડાયેલ સંવિધાન સંશોધન બીલને બંને સદનમાં માત્ર બે દિવસમાં પાસ કરવામાં આવ્યું હતું. સરકાર તેને મોટો નિર્ણય ગણાવી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જે ચેલેમેશ્વરે તેના પર સંવિધાનનો હવાલો આપતા સવાલો ઉઠાવ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Embed widget