શોધખોળ કરો

અરુણ જેટલીને ફરી મળી નાણાં મંત્રાલયની જવાબદારી, 3 મહિનાથી હતા રજા પર

1/5
2/5
જેટલીએ થોડાક દિવસો પહેલા કોંગ્રેસ એટેક કરતાં કહ્યું હતું કે, સ્વતંત્રતા બાદ જીએસટી સૌથી મોટો કર સુધારો છે, જેના માધ્યમથી 'કોંગ્રેસની વિરાસત કર' ની જગ્યાએ યોગ્ય અને સરલ કર વ્યવસ્થા આવી ગઇ છે.
જેટલીએ થોડાક દિવસો પહેલા કોંગ્રેસ એટેક કરતાં કહ્યું હતું કે, સ્વતંત્રતા બાદ જીએસટી સૌથી મોટો કર સુધારો છે, જેના માધ્યમથી 'કોંગ્રેસની વિરાસત કર' ની જગ્યાએ યોગ્ય અને સરલ કર વ્યવસ્થા આવી ગઇ છે.
3/5
જેટલીને ચાર જૂને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)થી રજા આપવામાં આવી હતી. તેમનું 14 મેના રોજ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જોકે, રજાઓના દિવસોમાં અરુણ જેટલી સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહ્યાં અને બ્લૉગ લખીને તેમને જુદાજુદા રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર સરકારનો મત મુક્યો હતો.
જેટલીને ચાર જૂને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)થી રજા આપવામાં આવી હતી. તેમનું 14 મેના રોજ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જોકે, રજાઓના દિવસોમાં અરુણ જેટલી સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહ્યાં અને બ્લૉગ લખીને તેમને જુદાજુદા રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર સરકારનો મત મુક્યો હતો.
4/5
જેટલી છેલ્લા ત્રણ મહિનાથી કામકાજથી અળગા રહ્યાં, જેટલી ત્રણ મહિનાથી બિમારીના કારણે કામકાજ ન હોતા કરી શકતા જેના કારણે રેલમંત્રી પીયુષ ગોયલ નાણાંમંત્રાલયનું કામકાજ કરી રહ્યાં હતા. રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસે જેટલી મત આપવા માટે રાજ્યસભામાં આવ્યા હતા, ત્યારે સભ્યોએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું.
જેટલી છેલ્લા ત્રણ મહિનાથી કામકાજથી અળગા રહ્યાં, જેટલી ત્રણ મહિનાથી બિમારીના કારણે કામકાજ ન હોતા કરી શકતા જેના કારણે રેલમંત્રી પીયુષ ગોયલ નાણાંમંત્રાલયનું કામકાજ કરી રહ્યાં હતા. રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસે જેટલી મત આપવા માટે રાજ્યસભામાં આવ્યા હતા, ત્યારે સભ્યોએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું.
5/5
નવી દિલ્હીઃ વરિષ્ઠ બીજેપી નેતા અરુણ જેટલી આજે નાણાં અને કોર્પોરેટ મંત્રાલયનો કાર્યભાર ફરી સંભાળી લેશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આપવામાં આવેલા સ્ટેટમેન્ટ અનુસાર
નવી દિલ્હીઃ વરિષ્ઠ બીજેપી નેતા અરુણ જેટલી આજે નાણાં અને કોર્પોરેટ મંત્રાલયનો કાર્યભાર ફરી સંભાળી લેશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આપવામાં આવેલા સ્ટેટમેન્ટ અનુસાર "વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ નાણાં અને કોર્પોરેટ મંત્રાલય અરુણ જેટલીને ફરીથી સોંપવાનો નિર્દેશ કર્યો છે.''
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget