શોધખોળ કરો

આતંકીઓની ક્રૂરતાઃ જવાનનું માથું વાઢીને લઈ ગયા, એક હુમલાખોર ઠાર

1/3
દરમિયાન, સલામતી દળોએ બે વિવિધ ઓપરેશન્સમાં જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લા અને શહેરમાં એક પોલીસકર્મી સહિત છ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. લશ્કર એ તોઇબાના આતંકીઓની હાજરી અંગે બાતમી મળતાં જ સલામતી દળોએ બાટામાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ પાસેથી મોટાપાયે શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. પકડાયેલાં આતંકવાદીઓમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.
દરમિયાન, સલામતી દળોએ બે વિવિધ ઓપરેશન્સમાં જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લા અને શહેરમાં એક પોલીસકર્મી સહિત છ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. લશ્કર એ તોઇબાના આતંકીઓની હાજરી અંગે બાતમી મળતાં જ સલામતી દળોએ બાટામાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ પાસેથી મોટાપાયે શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. પકડાયેલાં આતંકવાદીઓમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.
2/3
જમ્મુઃ પાકિસ્તાને તમામ હદ પાર કરી દીધી છે. એક બર્બર ઘટનામાં પાકિસ્તાનમાંથી આતંકવાદીઓએ શુક્રવારે ભારતીય સરહદમાં ઘૂસી જઈને એક ભારતીય જવાનની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, તેનું માથું પણ કાપી નાખીને લઈને સરહદ પાર જતા રહ્યા હતા. જવાનનું નામ મનજિતસિંઘ જણાવાયું છે. આ ઘટના કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં બની હતી. ભારતીય જવાનોએ વળતો હુમલો કર્યો હતો, જેમાં એક હુમલાખોર માર્યો ગયો છે. ઘટનાને પગલે ભારે રોષ ફેલાઈ ગયો છે, સેનાએ પણ બદલો લેવાનું કહ્યું છે તે જોતાં સરહદ પર વધુ લોહિયાળ જંગ ખેલાશે તેવી શક્યતા છે.
જમ્મુઃ પાકિસ્તાને તમામ હદ પાર કરી દીધી છે. એક બર્બર ઘટનામાં પાકિસ્તાનમાંથી આતંકવાદીઓએ શુક્રવારે ભારતીય સરહદમાં ઘૂસી જઈને એક ભારતીય જવાનની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, તેનું માથું પણ કાપી નાખીને લઈને સરહદ પાર જતા રહ્યા હતા. જવાનનું નામ મનજિતસિંઘ જણાવાયું છે. આ ઘટના કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં બની હતી. ભારતીય જવાનોએ વળતો હુમલો કર્યો હતો, જેમાં એક હુમલાખોર માર્યો ગયો છે. ઘટનાને પગલે ભારે રોષ ફેલાઈ ગયો છે, સેનાએ પણ બદલો લેવાનું કહ્યું છે તે જોતાં સરહદ પર વધુ લોહિયાળ જંગ ખેલાશે તેવી શક્યતા છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Embed widget