શોધખોળ કરો

અટલ બિહારી વાજપેયીને છે 'ડિમેન્શિયા' નામની આ ગંભીર બિમારી, વાંચો આનાથી શું-શું પડે છે તકલીફો

1/6
ડિમેન્શિયા રોગના લક્ષણોઃ-- નામ, જગ્યા, તરતજ કરવામાં આવેલી વાતચીત યાદ ના રાખી શકવી, ડિપ્રેશનથી પીડિત, વાતો કરવામાં તકલીફ, વ્યવહારમાં બદલાવ, ગળવામાં તકલીફ થવી, હરવા ફરવામાં તકલીફ થવી, નિર્ણય શક્તિ એકદમ વીક થવી, કોઇપણ વસ્તુઓને મુકીને ભુલી જવી વગેરે રોગના લક્ષણો છે.
ડિમેન્શિયા રોગના લક્ષણોઃ-- નામ, જગ્યા, તરતજ કરવામાં આવેલી વાતચીત યાદ ના રાખી શકવી, ડિપ્રેશનથી પીડિત, વાતો કરવામાં તકલીફ, વ્યવહારમાં બદલાવ, ગળવામાં તકલીફ થવી, હરવા ફરવામાં તકલીફ થવી, નિર્ણય શક્તિ એકદમ વીક થવી, કોઇપણ વસ્તુઓને મુકીને ભુલી જવી વગેરે રોગના લક્ષણો છે.
2/6
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત હાલ એકદમ નાજુક બતાવવામાં આવી રહી છે, તેમને એમ્સમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. તેઓ અનેક નાની મોટી બિમારીઓથી પીડિત છે, પણ તેમાં ડિમેન્શિયા નામની એક ગંભીર બિમારીથી વધુ પીડાઇ રહ્યાં છે.
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત હાલ એકદમ નાજુક બતાવવામાં આવી રહી છે, તેમને એમ્સમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. તેઓ અનેક નાની મોટી બિમારીઓથી પીડિત છે, પણ તેમાં ડિમેન્શિયા નામની એક ગંભીર બિમારીથી વધુ પીડાઇ રહ્યાં છે.
3/6
4/6
વાજપેયી 1991, 1996, 1998, 1999 અને 2004માં લખનઉથી લોકસભા સાંસદ ચૂંટાયા હતા. વડાપ્રધાન તરીકે કાર્યકાળ પૂરો કરનારાં તેઓ એકમાત્ર બિન કોંગ્રેસી નેતા છે. 25 ડિસેમ્બર, 1924માં જન્મેલા વાજપેયી ભારત છોડો આંદોલન દ્વારા 1942માં રાજકારણમાં આવ્યા હતા.
વાજપેયી 1991, 1996, 1998, 1999 અને 2004માં લખનઉથી લોકસભા સાંસદ ચૂંટાયા હતા. વડાપ્રધાન તરીકે કાર્યકાળ પૂરો કરનારાં તેઓ એકમાત્ર બિન કોંગ્રેસી નેતા છે. 25 ડિસેમ્બર, 1924માં જન્મેલા વાજપેયી ભારત છોડો આંદોલન દ્વારા 1942માં રાજકારણમાં આવ્યા હતા.
5/6
અટલ બિહારી વાજપેયીને 2009થી ડિમેન્શિયા નામની આ ગંભીર બિમારી લાગુ પડી છે, તેના કારણે અટલજી 2009થી વ્હીલચેર પર છે.
અટલ બિહારી વાજપેયીને 2009થી ડિમેન્શિયા નામની આ ગંભીર બિમારી લાગુ પડી છે, તેના કારણે અટલજી 2009થી વ્હીલચેર પર છે.
6/6
હાલ તેમને દિલ્હી સ્થિત એમ્સમાં કાર્ડિયા થોરેસિક સેન્ટરના આઇસીયુ રૂમમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. કિડની ઇન્ફેક્શન, છાતીમાં વધી રહેલા દબાણ અને પેશાબની તકલીફના કારણે 93 વર્ષીય અટલજીને 11 જૂને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા.
હાલ તેમને દિલ્હી સ્થિત એમ્સમાં કાર્ડિયા થોરેસિક સેન્ટરના આઇસીયુ રૂમમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. કિડની ઇન્ફેક્શન, છાતીમાં વધી રહેલા દબાણ અને પેશાબની તકલીફના કારણે 93 વર્ષીય અટલજીને 11 જૂને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Embed widget