શોધખોળ કરો
500 અને 1000 રૂપિયાની નોટ બદલવા માટે સરકાર લાવી નવો નિયમ, શું કરવું પડશે તમારે જાણો
1/5

આજે પ્રેસ કૉંફ્રેંસ કરીને આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે કહ્યું હતું કે, જેવી રીતે ચુંટણી દરમિયાન આંગળી પર શાહી લગાવવામાં આવે છે તેવી જ રીતે નોટ બદલનારની આંગળી પર પણ શાહી લગાવવમાં આવશે. આ શાહીને સરળતાથી દૂર કરવામાં નહિ આવી શકે.
2/5

નાણાં સચિવે વધુમાં જણાવ્યું હતું કે, જનધન અકાઉન્ટ્સનો ખોટી રીતે ઉપયોગ ના થાય તેના પર પણ સરકારની નજર છે. ખુલા છુટાની મુશ્કેલી ના પડે તે માટે સરકારે મંદિરો અને ટ્રસ્ટોને છુટા પૈસા બેંકોમાં જમા કરાવવા માટે જણાવ્યું છે.
Published at : 15 Nov 2016 01:57 PM (IST)
Tags :
Note BanView More























