શોધખોળ કરો

500 અને 1000 રૂપિયાની નોટ બદલવા માટે સરકાર લાવી નવો નિયમ, શું કરવું પડશે તમારે જાણો

1/5
આજે પ્રેસ કૉંફ્રેંસ કરીને આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે કહ્યું હતું કે, જેવી રીતે ચુંટણી દરમિયાન આંગળી પર શાહી લગાવવામાં આવે છે તેવી જ રીતે નોટ બદલનારની આંગળી પર પણ શાહી લગાવવમાં આવશે. આ શાહીને સરળતાથી દૂર કરવામાં નહિ આવી શકે.
આજે પ્રેસ કૉંફ્રેંસ કરીને આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે કહ્યું હતું કે, જેવી રીતે ચુંટણી દરમિયાન આંગળી પર શાહી લગાવવામાં આવે છે તેવી જ રીતે નોટ બદલનારની આંગળી પર પણ શાહી લગાવવમાં આવશે. આ શાહીને સરળતાથી દૂર કરવામાં નહિ આવી શકે.
2/5
નાણાં સચિવે વધુમાં જણાવ્યું હતું કે, જનધન અકાઉન્ટ્સનો ખોટી રીતે ઉપયોગ ના થાય તેના પર પણ સરકારની નજર છે. ખુલા છુટાની મુશ્કેલી ના પડે તે માટે સરકારે મંદિરો અને ટ્રસ્ટોને છુટા પૈસા બેંકોમાં જમા કરાવવા માટે જણાવ્યું છે.
નાણાં સચિવે વધુમાં જણાવ્યું હતું કે, જનધન અકાઉન્ટ્સનો ખોટી રીતે ઉપયોગ ના થાય તેના પર પણ સરકારની નજર છે. ખુલા છુટાની મુશ્કેલી ના પડે તે માટે સરકારે મંદિરો અને ટ્રસ્ટોને છુટા પૈસા બેંકોમાં જમા કરાવવા માટે જણાવ્યું છે.
3/5
ત્યાર બાદ તમે વધુમાં વધું 4500 રૂપિયાની નોટ જ બેંકમાંથી બદલી શક્શો. જો તમારી પાસે આનાથી વધુ હોય તો તમે તમારા અકાઉંટમાં જમા કરાવી શકો છો.
ત્યાર બાદ તમે વધુમાં વધું 4500 રૂપિયાની નોટ જ બેંકમાંથી બદલી શક્શો. જો તમારી પાસે આનાથી વધુ હોય તો તમે તમારા અકાઉંટમાં જમા કરાવી શકો છો.
4/5
નવી દિલ્લીઃ 500 અને 1000 ની નોટ પર પ્રતિબંધ મુક્યા બાદ બેંકો અને ATMની બહાર લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. સરકાર આ સમસ્યાના સમાધાન માટે એક એવું પગલું ભરવા જઇ રહી છે જેનાથી લોકોને રાહત મળશે. સરકારનું કહેવું છે કે, લોકો વારંવાર બેંકે જઇને લાઇનમાં લાગી રહ્યા છે. જેના લીધે આટલી મોટી લાઇનો લાગે છે.
નવી દિલ્લીઃ 500 અને 1000 ની નોટ પર પ્રતિબંધ મુક્યા બાદ બેંકો અને ATMની બહાર લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. સરકાર આ સમસ્યાના સમાધાન માટે એક એવું પગલું ભરવા જઇ રહી છે જેનાથી લોકોને રાહત મળશે. સરકારનું કહેવું છે કે, લોકો વારંવાર બેંકે જઇને લાઇનમાં લાગી રહ્યા છે. જેના લીધે આટલી મોટી લાઇનો લાગે છે.
5/5
સરકારનું કહેવું છે કે, તેનાથી એ ફાયદો થશે કે, એક વ્યક્તિ વારંવાર લાઇનમાં નહિ ઉભા રહી શકે. સરકારે દાવો કર્યો છે કે, ઘણી જગ્યાએ એક જ શખ્સ અલગ અલગ બેંકોમાં જઇને પૈસા એક્સચેંજ કરાવી રહ્યા છે. તેને જોતા આ પગલું લેવામાં આવ્યું છે. લોકો નોટ બદલવાના ગોરખ ધંધો કરવા લાગ્યા છે. એક જ શખ્સ વારંવાર જઇને નોટ એક્સચેંજ કરાવી રહ્યા છે. જેનાથી બાકીના લોકોને મુશ્કેલી થઇ રહી છે.
સરકારનું કહેવું છે કે, તેનાથી એ ફાયદો થશે કે, એક વ્યક્તિ વારંવાર લાઇનમાં નહિ ઉભા રહી શકે. સરકારે દાવો કર્યો છે કે, ઘણી જગ્યાએ એક જ શખ્સ અલગ અલગ બેંકોમાં જઇને પૈસા એક્સચેંજ કરાવી રહ્યા છે. તેને જોતા આ પગલું લેવામાં આવ્યું છે. લોકો નોટ બદલવાના ગોરખ ધંધો કરવા લાગ્યા છે. એક જ શખ્સ વારંવાર જઇને નોટ એક્સચેંજ કરાવી રહ્યા છે. જેનાથી બાકીના લોકોને મુશ્કેલી થઇ રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget