શોધખોળ કરો
૩૦,૦૦૦થી વધુના રોકડ ટ્રાન્ઝેક્શન પર પેન કાર્ડ જરૂરી બનશે
1/5

સરકાર ઇચ્છે છે કે, બેંકોમાં અને એટીએમમાં રોકડ ઉપાડની લીમીટ હળવી થાય અને અર્થતંત્ર નોટબંધી પહેલાની સ્થિતિમાં આવી જાય. દરમિયાન આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યુ છે કે, નોટબંધી બાદ આવેલી ઇન્કમ ડિસ્કલોઝર સ્કીમમાં માત્ર એ જ રોડક અને બેંક ડિપોઝીટની માહિતી આપી શકાશે કે જેના પર અગાઉ ટેકસ ચુકવ્યો ન હોય.
2/5

નોટબંધી બાદ સરકાર ફરીથી કાળા નાણાની સમાંતર અર્થવ્યવસ્થાને ઉભી થવા દેવા માંગતી નથી અને તે માટે જયાં એક તરફ ડિજીટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ રોકડ આધારીત લેવડ દેવડને પાનકાર્ડના નિયમને કડકાઇથી લાગુ કરવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. ૧લી ફેબ્રુઆરીના રોજ રજુ થનારા બજેટમાં આ અંગે પગલા લેવા જણાવવામાં આવશે.
Published at : 20 Jan 2017 07:30 AM (IST)
View More























