શોધખોળ કરો

મોદી સરકાર ગરીબોને કરશે માલામાલ,. જન ધન બેંક ખાતામાં કેટલા રૂપિયા જમા કરવાની છે યોજના ? જાણો

1/9
નવી દિલ્હીઃ નોટબંધી જાહેર થયાના 23 દિવસ થયા છતાં લોકોને રાહત મળી રહી નથી. લોકોને હજુ પણ રૂપિયા મેળવવા માટે એટીએમ અને બેન્કો આગળ લાઇન લગાવી પડે છે. નોટબંધીથી પરેશાન લોકોને સરકાર ટૂંક સમયમાં રાહત આપી શકે છે.
નવી દિલ્હીઃ નોટબંધી જાહેર થયાના 23 દિવસ થયા છતાં લોકોને રાહત મળી રહી નથી. લોકોને હજુ પણ રૂપિયા મેળવવા માટે એટીએમ અને બેન્કો આગળ લાઇન લગાવી પડે છે. નોટબંધીથી પરેશાન લોકોને સરકાર ટૂંક સમયમાં રાહત આપી શકે છે.
2/9
નોટબંધીથી સરકારના ખાતામાં ર.પ લાખ કરોડથી પ લાખ કરોડ રૂપિયા સુધીની રકમ આવવાની સંભાવના છે. એવામાં એવું અનુમાન લગાવવામાં આવી રહી છે કે સરકાર સામાન્ય લોકોના ખાતામાં ૧પ-૧પ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.
નોટબંધીથી સરકારના ખાતામાં ર.પ લાખ કરોડથી પ લાખ કરોડ રૂપિયા સુધીની રકમ આવવાની સંભાવના છે. એવામાં એવું અનુમાન લગાવવામાં આવી રહી છે કે સરકાર સામાન્ય લોકોના ખાતામાં ૧પ-૧પ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.
3/9
સરકાર આ રૂપિયાનો એક હિસ્સો ખાતેદારોને આપશે.  જો કે સરકારની આ યોજના સામે કોઇ પીઆઇએલ દાખલ કરે તો કાનૂની અડચણ ઉભી થાય તેમ છે. જો કે સરકાર મની ટ્રાન્સફરને સરકારી સબસીડી ગણાવી શકે છે.
સરકાર આ રૂપિયાનો એક હિસ્સો ખાતેદારોને આપશે. જો કે સરકારની આ યોજના સામે કોઇ પીઆઇએલ દાખલ કરે તો કાનૂની અડચણ ઉભી થાય તેમ છે. જો કે સરકાર મની ટ્રાન્સફરને સરકારી સબસીડી ગણાવી શકે છે.
4/9
HDFCના ચીફ ઇકોનોમિસ્ટ બરૂઆનું કહેવુ છે કે સરકારનો હેતુ લોકોને એ જણાવવાનો પણ હોઇ શકે છે કે , કાળા નાણાની કમાણી તે પોતાની પાસે નહી પરંતુ સામાન્ય લોકોને આપી રહી છે. આ અંગેની જાહેરાત ૩૦મી ડિસેમ્બર પછી થાય તેવી શકયતા છે.
HDFCના ચીફ ઇકોનોમિસ્ટ બરૂઆનું કહેવુ છે કે સરકારનો હેતુ લોકોને એ જણાવવાનો પણ હોઇ શકે છે કે , કાળા નાણાની કમાણી તે પોતાની પાસે નહી પરંતુ સામાન્ય લોકોને આપી રહી છે. આ અંગેની જાહેરાત ૩૦મી ડિસેમ્બર પછી થાય તેવી શકયતા છે.
5/9
સૂત્રોના કહેવા પ્રમાણે, સરકાર જનધન ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું ગંભીરતાથી વિચારી રહી છે. જો આવુ શક્ય બનશે તો કુલ રપ.૪ કરોડ જનધન ખાતાઓમાંથી ૮૦ ટકા ખાતેદારોને આનો ફાયદો મળી શકે છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, સરકાર જનધન ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું ગંભીરતાથી વિચારી રહી છે. જો આવુ શક્ય બનશે તો કુલ રપ.૪ કરોડ જનધન ખાતાઓમાંથી ૮૦ ટકા ખાતેદારોને આનો ફાયદો મળી શકે છે.
6/9
૮ લાખ કરોડ રૂપિયા નોટબંધી બાદ ડિપોઝીટ સ્વરૂપે બેંકોમાં જમા થઇ ચુકયા છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમાંથી પાંચ લાખ કરોડ રૂપિયા બેન્કિંગ સિસ્ટમમાં નહી આવે તેને રિઝર્વ બેંક ડિવિડન્ટ સ્વરૂપે સરકારને આપી દેશે.
૮ લાખ કરોડ રૂપિયા નોટબંધી બાદ ડિપોઝીટ સ્વરૂપે બેંકોમાં જમા થઇ ચુકયા છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમાંથી પાંચ લાખ કરોડ રૂપિયા બેન્કિંગ સિસ્ટમમાં નહી આવે તેને રિઝર્વ બેંક ડિવિડન્ટ સ્વરૂપે સરકારને આપી દેશે.
7/9
મોટાભાગના ઝીરો બેલેન્સ ખાતેદારોને આનો લાભ મળશે. દેશમાં હાલ રપ કરોડ પરિવાર છે. સરકાર એ હવે નક્કી કરશે કે તમામ જનધન ખાતાઓને આ યોજનાનો લાભ મળવો જોઇએ ?    કે પછી એક પરિવારના એક જ ખાતાને લાભ મળવો જોઇએ.
મોટાભાગના ઝીરો બેલેન્સ ખાતેદારોને આનો લાભ મળશે. દેશમાં હાલ રપ કરોડ પરિવાર છે. સરકાર એ હવે નક્કી કરશે કે તમામ જનધન ખાતાઓને આ યોજનાનો લાભ મળવો જોઇએ ? કે પછી એક પરિવારના એક જ ખાતાને લાભ મળવો જોઇએ.
8/9
બરૂઆના કહેવા મુજબ નાણા ટ્રાન્સફર થવાની રકમ એ બાબત ઉપર નિર્ભર થશે કે કેટલા રૂપિયા આવ્યા છે. હાલ રપ.૪ કરોડ જનધન ખાતા ખુલ્યા છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે.
બરૂઆના કહેવા મુજબ નાણા ટ્રાન્સફર થવાની રકમ એ બાબત ઉપર નિર્ભર થશે કે કેટલા રૂપિયા આવ્યા છે. હાલ રપ.૪ કરોડ જનધન ખાતા ખુલ્યા છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે.
9/9
 સરકારના આ નિર્ણયથી તેના રાજકીય જ નહી પરંતુ આર્થિક ઇરાદાઓ પણ પરિપૂર્ણ થશે. સરકારનો આ નિર્ણય ઉત્તરપ્રદેશ, પંજાબ સહિતના રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં અસર પાડી શકે છે.
સરકારના આ નિર્ણયથી તેના રાજકીય જ નહી પરંતુ આર્થિક ઇરાદાઓ પણ પરિપૂર્ણ થશે. સરકારનો આ નિર્ણય ઉત્તરપ્રદેશ, પંજાબ સહિતના રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં અસર પાડી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget