શોધખોળ કરો
મોદી સરકારના ક્યા પ્રધાને કહ્યું કે, 500 કે 1000ની નોટ ના લેવાય તો સીધો મારો કોન્ટેક્ટ કરજો, જાણો
1/6

પ્રધાને જણાવ્યું હતું કે, અમે તમામ એલપીજી ડિસ્ટ્રીબ્યૂટર્સ અને પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ આગામી 72 કલાક સુધી જૂની ચલણી નોટનો સ્વિકાર કરે. પેટ્રોલ નહીં હોવાના કારણે લોકોને ઓફિસ જવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે ત્યારે આ જાહેરાત મહત્વની છે.
2/6

આ અપીલ મોદી સરકારના પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કરી છે. સરકારે જાહેરાત કરી હતી કે આગામી 11 નવેમ્બર સુધી પેટ્રોલ પમ્પ પર 500 અને 1000ની નોટ આપીને પેટ્રોલ કે ડિઝલ ભરાવી શકાય છે. જો કે ઘણા પેટ્રોલ પમ્પના માલિકો આ જૂની નોટ્સનો સ્વિકાર કરતા નથી તેથી લોકો વધારે મુશ્કેલીમાં મુકાયા છે.
Published at : 10 Nov 2016 12:44 PM (IST)
View More





















