શોધખોળ કરો
નોટબંધીના નવા આદેશના એક જ દિવસમાં સરકારે ફેરવી તોળ્યું, જાણો શું કહ્યું
1/4

આરબીઆઈએ કહ્યું હતું કે, 5000 રૂપિયાથી વધારેની રકોડ નો યોર કસ્ટમર સાથે જોડાયેલ ખાતામાં જ જમા કરાવી શકાશે. ડો ખાતાને લઈને નો યોર કસ્ટમર અંતર્ગત જાણકારી ન હોયતો 50 હજાર રૂપિયા સુધી જમા પર બેન લગાવી શકાય છે. પરંતુ આ નિયમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પર લાગુ નહીં થાય. આ નોટિફિકેશનની સ્પષ્ટતામાં નાણાં મંત્રાલયે કહ્યું છે કે, બેંકોમાં ભીડ ઓછી કરવા માટે આમ કરવામાં આવ્યું છે. મોટાભાગના લોકોએ જૂની નોટ જમા કરાવી દીધી છે.
2/4

સરકારના આ નવા નિર્ણયને પ્રધાનમંદ્રી નરેન્દ્ર મોદીના આઠ નવેમ્બરના રોજ કરવામાં આવેલ જાહેરાત પર સવાલ ઉભા કર્યા હતા. મોદીએ નોટબંધીની જાહેરાત કરતા કહ્યું હતું કે, ઉતાવળ કરવાની જરૂર નથી 30 ડિસેમ્બર સુધી રૂપિયા જમા કરાવી શકો છો. નવા નોટિફિકેશન જારી કરતાં આરબીઆઈએ કહ્યું કે, આ સ્પષ્ટતા ઓન રેકોર્ડ રાખવામાં આવશે જેથી બાદમાં ઓડિટ કરી શકાય. સાથે જ કોર બેન્કિંગ સોલ્યુશનને પણ જાણકારી આપવાની રહેશે. નાણાં મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બેંકોને કહેવામાં આવ્યું છે કે, તે લોકોને પૂછે કે આ પ્રકારની નોટ પહેલા શા માટે જમા કરાવવામાં ન આવી.
Published at : 20 Dec 2016 11:39 AM (IST)
View More























