શોધખોળ કરો
હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચુંટણીને કેમ સેમીફાઇનલ નહીં ફાઇનલ ગણાવી?
1/4

તેણે ઇંડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી 28મીએ સૌરાષ્ટ્રમાં યોજાનારા ખેડૂત સંમેલનમાં ભાગ લેવા માટે મેં અનેક બિન-કોંગ્રેસી અને બિન-ભાજપી નેતાઓને આમંત્રણ આપ્યું છે, જેમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને મમતા બેનર્જી અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવ ગૌડાનો સમાવેશ થાય છે. મને આશા છે કે, તેઓ ચોક્કસ આવશે. તેમણે અરવિંદ કેજરીવાલને આમંત્રણ ન આપ્યું હોવાનું પણ ઉમેર્યું હતું.
2/4

નવી દિલ્લીઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે હરિદ્વાર જવાની મંજૂરી આપ્યા પછી હાર્દિક પટેલ ઉદયપુરથી નીકળી ગયો છે. ત્યારે તે ગઈ કાલે દિલ્લી પહોંચ્યો હતો અને ત્યાંથી તે પટના પહોંચ્યો હતો. જ્યાં તેણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ દિલ્લીમાં તેણે ઇંડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાત કરી હતી, જેમાં તેણે ગુજરાત વિધાનસભાની ચુંટણી અંગે પ્રતિક્રિયા આપી હતી.
Published at : 14 Dec 2016 10:38 AM (IST)
View More























