શોધખોળ કરો
કાળાં નાણાંને નાથવા નવો ખરડો, અત્યારે કાળાં નાણાં જાહેર કરો તો 50 ટકા ટેક્સ, રેડ પડે ને પકડાઓ તો લાગે કેટલો ટેક્સ, જાણો
1/4

નોટબંધી બાદ અઘોષિત આવક પર 30 ટકા ટેક્સ લાગશે. ઉપરાંત 10 ટકા પેનલ્ટી લાગશે. 30 ટકા ટેક્સ અને 10 ટકા પેનલ્ટી મળીને અઘોષિત આવક પર કુલ 40 ટકા ટેક્સ લાગશે. ટેક્સનો 33 ટકા સરચાર્જ અલગથી વસૂલવામાં આવશે. આ સરચાર્જને વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના સેસ નામ આપવામાં આવ્યું છે.
2/4

આ અગાઉ ગુરુવારે વડાપ્રધાને કેબિનેટ બેઠક બોલાવી હતી. જેમાં અઘોષિત આવક પર 50 ટકા ટેક્સ અને ચાર વર્ષ સુધી 25 ટકા રકમ લોક-ઇન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી
Published at : 28 Nov 2016 04:36 PM (IST)
Tags :
DeMonetisationView More
ટ્રેન્ડિંગ સમાચાર





















