શોધખોળ કરો

કાળાં નાણાંને નાથવા નવો ખરડો, અત્યારે કાળાં નાણાં જાહેર કરો તો 50 ટકા ટેક્સ, રેડ પડે ને પકડાઓ તો લાગે કેટલો ટેક્સ, જાણો

1/4
નોટબંધી બાદ અઘોષિત આવક પર 30 ટકા ટેક્સ લાગશે. ઉપરાંત 10 ટકા પેનલ્ટી લાગશે. 30 ટકા ટેક્સ અને 10 ટકા પેનલ્ટી મળીને અઘોષિત આવક પર કુલ 40 ટકા ટેક્સ લાગશે. ટેક્સનો 33 ટકા સરચાર્જ અલગથી વસૂલવામાં આવશે. આ સરચાર્જને વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના સેસ નામ આપવામાં આવ્યું છે.
નોટબંધી બાદ અઘોષિત આવક પર 30 ટકા ટેક્સ લાગશે. ઉપરાંત 10 ટકા પેનલ્ટી લાગશે. 30 ટકા ટેક્સ અને 10 ટકા પેનલ્ટી મળીને અઘોષિત આવક પર કુલ 40 ટકા ટેક્સ લાગશે. ટેક્સનો 33 ટકા સરચાર્જ અલગથી વસૂલવામાં આવશે. આ સરચાર્જને વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના સેસ નામ આપવામાં આવ્યું છે.
2/4
આ અગાઉ ગુરુવારે વડાપ્રધાને કેબિનેટ બેઠક બોલાવી હતી. જેમાં અઘોષિત આવક પર 50 ટકા ટેક્સ અને ચાર વર્ષ સુધી 25 ટકા રકમ લોક-ઇન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી
આ અગાઉ ગુરુવારે વડાપ્રધાને કેબિનેટ બેઠક બોલાવી હતી. જેમાં અઘોષિત આવક પર 50 ટકા ટેક્સ અને ચાર વર્ષ સુધી 25 ટકા રકમ લોક-ઇન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી
3/4
પરંતુ જો કોઇ વ્યક્તિ જાતે જ પોતાની આવકની જાહેરાત નથી કરતો અને આઇટી વિભાગ જો તેની જાણકારી મેળવી લેશે તો તેના પર 75 ટકા ટેક્સ અને 10 પેનલ્ટી લગાવવામાં આવશે. નવા બિલમાં બ્લેકમની ધરાવનારા લોકો પર શકંજો કસવાની પૂરી તૈયારી કરવામાં આવી છે. જો આ સંશોધન બિલ પાસ થઇ જાય છે તો પછી બેન્કોમાં અઘોષિત આવક જમા કરનારા લોકો વિરુદ્ધ સરકાર કડક કાર્યવાહી કરશે.
પરંતુ જો કોઇ વ્યક્તિ જાતે જ પોતાની આવકની જાહેરાત નથી કરતો અને આઇટી વિભાગ જો તેની જાણકારી મેળવી લેશે તો તેના પર 75 ટકા ટેક્સ અને 10 પેનલ્ટી લગાવવામાં આવશે. નવા બિલમાં બ્લેકમની ધરાવનારા લોકો પર શકંજો કસવાની પૂરી તૈયારી કરવામાં આવી છે. જો આ સંશોધન બિલ પાસ થઇ જાય છે તો પછી બેન્કોમાં અઘોષિત આવક જમા કરનારા લોકો વિરુદ્ધ સરકાર કડક કાર્યવાહી કરશે.
4/4
નવી દિલ્લીઃ નોટબંધીના વિરોધ વચ્ચે આજે લોકસભામાં નાણામંત્રી અરુણ જેટલી દ્ધારા ઇન્કમટેક્સ બિલ રજૂ કરવામાં આવ્યુ હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નોટબંધી બાદ જો કોઇ વ્યક્તિ જાતે જ પોતાની છૂપાવેલી આવકની જાહેરાત કરે છે તો તેના પર 30 ટકા ટેક્સ, 10 ટકા પેનલ્ટી અને 33 ટકા સરચાર્જ લગાવવાનો પ્રસ્તાવ છે.
નવી દિલ્લીઃ નોટબંધીના વિરોધ વચ્ચે આજે લોકસભામાં નાણામંત્રી અરુણ જેટલી દ્ધારા ઇન્કમટેક્સ બિલ રજૂ કરવામાં આવ્યુ હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નોટબંધી બાદ જો કોઇ વ્યક્તિ જાતે જ પોતાની છૂપાવેલી આવકની જાહેરાત કરે છે તો તેના પર 30 ટકા ટેક્સ, 10 ટકા પેનલ્ટી અને 33 ટકા સરચાર્જ લગાવવાનો પ્રસ્તાવ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget