શોધખોળ કરો
વિદેશ મંત્રાલયનો મોટો નિર્ણય, ભારત-પાક વિદેશ મંત્રીઓની મુલાકાત રદ્દ
1/3

નવી દિલ્હી: ન્યૂયોર્કમાં યોજાનારી ભારત-પાક વાટાઘાટને લઈને કેંદ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાન દ્વારા વિદેશ મંત્રીના સ્તરની મુલાકાતની રજૂઆત અને ભારત દ્વારા આ રજૂઆતના સ્વીકાર થયાંને 24 કલાકમાં જ ભારતે આ મુલાકાત રદ્દ કરી દીધી છે.
2/3

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાનની નવી શરૂઆતની પાછળ, તેમની મંત્રણાની દરખાસ્ત પહેલાં નાપાક ઈરાદાઓ છે, જેનો ખુલાસો થઈ ગયો છે. પાકિસ્તાનના પીએમનો અસલી ચહેરો જલ્દીથી સામે આવી ગયો છે.
Published at : 21 Sep 2018 06:49 PM (IST)
View More





















