શોધખોળ કરો
પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ- બે પોસ્ટ ફૂંકી મારી, 7 પાકિસ્તાની સૈનિકોના મોત
1/3

ત્યાર બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરૂદ્ધ દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો. ભારત સરકારે પાકિસ્તાનના હુમલાની ટીકા કરતાં શહીદ થયેલ બન્ને ભારતીય સૈનિકોના મૃતદેહ સાથે બર્બરતાની ઘટનાને વખોડી કાઢી હતી.
2/3

આ પહેલા પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરતા ભારતીય પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બે ભારતીય જવાન શહીદ થયા હતા. શહીદ થનારા જવાનમાં નાયબ સૂબેદાર પરમજીત સિંહ અને બીએસએફના હેડ કોન્સ્ટેબલ પ્રેમ સાગર સામેલ છે. હુમલા બાદ સેના તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાને ભારતીય સૈનિકો સાથે બર્બરતા કરી છે.
Published at : 02 May 2017 07:38 AM (IST)
View More























