શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોદી સરકારના ઘરે ઘરે વીજળી પહોંચાડવાના કામની વર્લ્ડ બેન્કે કર્યા વખાણ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/04170804/IndiaTvc90a4c_Electrifiedvillages.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![વિશ્વ બેન્કમાં પ્રમુખ ઉર્જા અર્થશાસ્ત્રી વિવિયન ફોસ્ટર કહ્યું કે તેની સંસ્થાએ આ રિપોર્ટ ઘરેલૂ સર્વેક્ષણોના આધાર પર તૈયાર કરી છે. જ્યારે સરકારના આંકડા કનેક્શનો પર આધારિત છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/04170808/ruralelectricity4-kBWD-621x414%40LiveMint.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિશ્વ બેન્કમાં પ્રમુખ ઉર્જા અર્થશાસ્ત્રી વિવિયન ફોસ્ટર કહ્યું કે તેની સંસ્થાએ આ રિપોર્ટ ઘરેલૂ સર્વેક્ષણોના આધાર પર તૈયાર કરી છે. જ્યારે સરકારના આંકડા કનેક્શનો પર આધારિત છે.
2/4
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/04170804/IndiaTvc90a4c_Electrifiedvillages.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/4
![વોશિંગટન: ઘરે ઘરે વીજળી પહોંચાડવાની દિશામાં કરવામાં આવેલા ભારત સરકારના કામોની વિશ્વ બેન્કે પણ વખાણ કર્યા છે. દેશના 80 ટકા આબાદી સુધી વિજળી પહોંચી ગઈ છે. વિશ્વ બેન્કે આ અઠવાડીયામાં જાહેર કરેલી રિપોર્ટમાં કહ્યું કે 2010થી 2016માં ભારતે પ્રતિવર્ષ ત્રણ કરોડ લોકો સુધી વીજળી પહોંચાડી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/04170800/Bangladash-plans-power-import-from-bhutan-nepal-myanmar.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વોશિંગટન: ઘરે ઘરે વીજળી પહોંચાડવાની દિશામાં કરવામાં આવેલા ભારત સરકારના કામોની વિશ્વ બેન્કે પણ વખાણ કર્યા છે. દેશના 80 ટકા આબાદી સુધી વિજળી પહોંચી ગઈ છે. વિશ્વ બેન્કે આ અઠવાડીયામાં જાહેર કરેલી રિપોર્ટમાં કહ્યું કે 2010થી 2016માં ભારતે પ્રતિવર્ષ ત્રણ કરોડ લોકો સુધી વીજળી પહોંચાડી છે.
4/4
![રિપોર્ટ પ્રમાણે ભારતની 15 ટકા વસ્તી હજુ પણ વીજળીથી વંચિત છે. વિશ્વ બેન્કની લીડ એનર્જી ઈકોનોમિસ્ટ વિવિયન ફોસ્ટરે કહ્યું કે ભારત 2030 સુધી શેષ આબાદી સુધી વીજળી પહોંચાડવામાં સફળ રહેશે. આ રિપોર્ટ એવા સમયે આવી જ્યારે થોડા સમય પહેલાજ પીએમ મોદીએ દેશના તમામ ગામો સુધી વીજળી પહોંચાડવાની જાહેરાત કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/04170757/649410-modi-smile-pti.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિપોર્ટ પ્રમાણે ભારતની 15 ટકા વસ્તી હજુ પણ વીજળીથી વંચિત છે. વિશ્વ બેન્કની લીડ એનર્જી ઈકોનોમિસ્ટ વિવિયન ફોસ્ટરે કહ્યું કે ભારત 2030 સુધી શેષ આબાદી સુધી વીજળી પહોંચાડવામાં સફળ રહેશે. આ રિપોર્ટ એવા સમયે આવી જ્યારે થોડા સમય પહેલાજ પીએમ મોદીએ દેશના તમામ ગામો સુધી વીજળી પહોંચાડવાની જાહેરાત કરી છે.
Published at : 04 May 2018 05:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)