શોધખોળ કરો
આર્મી પદેથી નિવૃત થયેલા જનરલ દલબીર સિંહને મળશે આ હોદ્દો, જાણો
1/4

મ્યાનમાર અને પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક સહિતના ઓપરેશન્સ અને કશ્મીરમાં સૈન્ય કાર્યવાહીના કારણે જનરલ સુહાગ પીએમ મોદીની ગુડ બૂકમાં હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે પોતાના નિવૃતિ ભાષણમાં પણ જનરલ સુહાગે પોતાના કામ કરવાની સ્વતંત્રતા આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
2/4

જનરલ સુહાગ સૈન્ય પ્રમુખ તરીકે ગત નવેમ્બરમાં જ નેપાળની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બેનેએ રણનીતિ અને સંરક્ષણ સંબંધી મુદ્દે વાતચીત કરી હતી. આ મુલાકાત અંગે એવું કહેવાયું હતું કે સુહાગ અને પ્રચંડ વચ્ચે ખૂબ જ આત્મીયતા સધાઈ હતી.
Published at : 05 Jan 2017 07:40 AM (IST)
View More























