શોધખોળ કરો

રામ મંદિર વિવાદનો ઉકેલ નહીં આવે તો ભારત જ સીરિયા બની જશે, કયા આધ્યાત્મીક નેતાએ કર્યો આ દાવો, જાણો વિગત

1/5
આર્ટ ઓફ લિવિંગ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ઘણાં ખરા મુસ્લિમો કોર્ટની બહાર જ સમગ્ર મામલાનું નિરાકરણ લાવવા માગે છે. જ્યારે કેટલાક મુસ્લિમો વિવાદીત સ્થળ નહીં પણ ત્યાંથી દુર મસ્જિદ બનાવવા પર વીચાર કરી રહ્યા છે.
આર્ટ ઓફ લિવિંગ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ઘણાં ખરા મુસ્લિમો કોર્ટની બહાર જ સમગ્ર મામલાનું નિરાકરણ લાવવા માગે છે. જ્યારે કેટલાક મુસ્લિમો વિવાદીત સ્થળ નહીં પણ ત્યાંથી દુર મસ્જિદ બનાવવા પર વીચાર કરી રહ્યા છે.
2/5
બીજી તરફ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ શ્રી શ્રી રવી શંકરની કોઈ પણ પ્રકારની મધ્યસ્થી નથી ઇચ્છતું. બીજી તરફ આ સમગ્ર મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મામલે સુનાવણી ચાલી રહી છે, જોકે મહત્વના ડોક્યુમેન્ટ્સ અંગ્રેજી ભાષામાં ન હોવાથી તેને અંગ્રેજીમાં અનુવાદ કરી રજુ કરવા કહ્યું છે. સુપ્રીમમાં હવે આગામી સુનાવણી 14મી માર્ચે હાથ ધરવામાં આવશે.
બીજી તરફ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ શ્રી શ્રી રવી શંકરની કોઈ પણ પ્રકારની મધ્યસ્થી નથી ઇચ્છતું. બીજી તરફ આ સમગ્ર મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મામલે સુનાવણી ચાલી રહી છે, જોકે મહત્વના ડોક્યુમેન્ટ્સ અંગ્રેજી ભાષામાં ન હોવાથી તેને અંગ્રેજીમાં અનુવાદ કરી રજુ કરવા કહ્યું છે. સુપ્રીમમાં હવે આગામી સુનાવણી 14મી માર્ચે હાથ ધરવામાં આવશે.
3/5
ગયા મહિને શ્રી શ્રી રવી શંકરે પણ રામ મંદીરના નિરાકરણના પ્રયાસો કર્યા હતા. તેઓએ અયોધ્યામાં જઈને પૂજા પાઠ કરી સંતોની મુલાકાત પણ લીધી હતી. જોકે તેઓએ રામ મંદીરનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તેની કોઈ ફોર્મ્યુલા નહોતી આપી.
ગયા મહિને શ્રી શ્રી રવી શંકરે પણ રામ મંદીરના નિરાકરણના પ્રયાસો કર્યા હતા. તેઓએ અયોધ્યામાં જઈને પૂજા પાઠ કરી સંતોની મુલાકાત પણ લીધી હતી. જોકે તેઓએ રામ મંદીરનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તેની કોઈ ફોર્મ્યુલા નહોતી આપી.
4/5
સીરિયામાં હાલ હિંસાનો માહોલ છે અને અનેક બાળકો સહીત હજારો લોકોના મોત નિપજ્યાં છે. સમગ્ર વિશ્વની નજર હાલ સીરિયાના નરસંહાર પર છે ત્યારે શ્રી શ્રી રવી શંકરે દાવો કર્યો છે કે, રામ મંદીરના મુદ્દા પર ધ્યાન નહીં આપો તો ભારતમાં સીરિયા જેવી સ્થિતિ આવતા વાર નહીં લાગે.
સીરિયામાં હાલ હિંસાનો માહોલ છે અને અનેક બાળકો સહીત હજારો લોકોના મોત નિપજ્યાં છે. સમગ્ર વિશ્વની નજર હાલ સીરિયાના નરસંહાર પર છે ત્યારે શ્રી શ્રી રવી શંકરે દાવો કર્યો છે કે, રામ મંદીરના મુદ્દા પર ધ્યાન નહીં આપો તો ભારતમાં સીરિયા જેવી સ્થિતિ આવતા વાર નહીં લાગે.
5/5
નવી દિલ્હી: આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવી શંકરે દાવો કર્યો છે કે જો રામ મંદીરના મુદ્દાનું નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં ભારતની સ્થિતિ સીરિયા જેવી થઈ શકે છે. તેઓએ મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે ભારતમાં રામ મંદીરનો મુદ્દો આગામી દિવસોમાં વધુ સંવેદનશિલ બની શકે છે અને જો તેનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આપણા દેશમાં જ સીરિયા બની જશે.
નવી દિલ્હી: આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવી શંકરે દાવો કર્યો છે કે જો રામ મંદીરના મુદ્દાનું નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં ભારતની સ્થિતિ સીરિયા જેવી થઈ શકે છે. તેઓએ મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે ભારતમાં રામ મંદીરનો મુદ્દો આગામી દિવસોમાં વધુ સંવેદનશિલ બની શકે છે અને જો તેનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આપણા દેશમાં જ સીરિયા બની જશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget