શોધખોળ કરો

ઈસરોએ લોન્ચ કર્યો સ્વદેશી સેટેલાઈટ IRNSS-1I, જાણો કેટલા કરોડનો કરવામાં આવ્યો છે ખર્ચ

1/5
IRNSS-1Iથી નેવિગેશન ક્ષેત્રમાં મદદ મળશે. તેનાથી દરિયાઈ નેવિગેશનની સાથે જ મેપ અને સૈન્ય ક્ષેત્રમાં પણ મદદ મળશે. આ સેટેલાઇટ ઇસરોની નાવિક સિસ્ટમનો હિસ્સો હશે. ઈન્ડિયન સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ નાવિકમાં 9 સેટેલાઇટ છે.
IRNSS-1Iથી નેવિગેશન ક્ષેત્રમાં મદદ મળશે. તેનાથી દરિયાઈ નેવિગેશનની સાથે જ મેપ અને સૈન્ય ક્ષેત્રમાં પણ મદદ મળશે. આ સેટેલાઇટ ઇસરોની નાવિક સિસ્ટમનો હિસ્સો હશે. ઈન્ડિયન સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ નાવિકમાં 9 સેટેલાઇટ છે.
2/5
IRNSS-1I સેટેલાઇટનું વજન 1425 કિલોગ્રામ છે. આ સેટેલાઇટની લંબાઈ 1.58 મીટર. ઊંચાઈ 1.5 મીટર અને જાડાઈ 1.5 મીટર છે. તેને બનાવવામાં 1420 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે.
IRNSS-1I સેટેલાઇટનું વજન 1425 કિલોગ્રામ છે. આ સેટેલાઇટની લંબાઈ 1.58 મીટર. ઊંચાઈ 1.5 મીટર અને જાડાઈ 1.5 મીટર છે. તેને બનાવવામાં 1420 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે.
3/5
આ પહેલા ઇસરોએ 29 માર્ચના રોજ કમ્યુનિકેશન સેટેલાઇટ જીએસટR-6એને લોન્ચ કર્યો હતો. જોકે તેનો ઇસરો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ઇસરો દ્વારા સેટેલાઇટ સાથે સંપર્ક સાધવાની કોશિશ ચાલુ છે.
આ પહેલા ઇસરોએ 29 માર્ચના રોજ કમ્યુનિકેશન સેટેલાઇટ જીએસટR-6એને લોન્ચ કર્યો હતો. જોકે તેનો ઇસરો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ઇસરો દ્વારા સેટેલાઇટ સાથે સંપર્ક સાધવાની કોશિશ ચાલુ છે.
4/5
શ્રીહરિકોટાઃ ઈસરોએ તેના નેવિગેશન સેટેલાઈટ (IRNSS-1I) ગુરુવારે સવારે લોન્ચ કર્યો હતો. આ સેટેલાઇટનને પીએસએલવી-સી41 રોકેટ દ્વારા ગુરુવારે સવારે 4.04 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના એફએલપીથી લોન્ચ કરવામાં આવ્યો. IRNSS-1I સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત નેવિગેશન સેટેલાઇટ છે.
શ્રીહરિકોટાઃ ઈસરોએ તેના નેવિગેશન સેટેલાઈટ (IRNSS-1I) ગુરુવારે સવારે લોન્ચ કર્યો હતો. આ સેટેલાઇટનને પીએસએલવી-સી41 રોકેટ દ્વારા ગુરુવારે સવારે 4.04 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના એફએલપીથી લોન્ચ કરવામાં આવ્યો. IRNSS-1I સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત નેવિગેશન સેટેલાઇટ છે.
5/5
IRNSS-1I સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત નેવિગેશન સેટેલાઇટ છે.
IRNSS-1I સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત નેવિગેશન સેટેલાઇટ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget