શોધખોળ કરો

આતંકીઓના અચ્છે દિન ખતમ, સરકારે સેનાને કહ્યું- રમઝાન પુરો થયો હવે કરો આતંકીઓનો ખાત્મો

1/8
દુઃખી પિતા હનિફે કહ્યું કે, 'ફૌઝી યા તો મારતા હૈ યા મરતા હૈ, લોકો પોતાના બાળકોને સેનામાં મોકલાનું બંધ કરી દેશે તો દેશ માટે કોણ લડશે.' હનિફન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેતા કહ્યું કે, 'કેન્દ્ર સરકાર મારા પુત્રની શહીદીનો બદલો લે.'
દુઃખી પિતા હનિફે કહ્યું કે, 'ફૌઝી યા તો મારતા હૈ યા મરતા હૈ, લોકો પોતાના બાળકોને સેનામાં મોકલાનું બંધ કરી દેશે તો દેશ માટે કોણ લડશે.' હનિફન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેતા કહ્યું કે, 'કેન્દ્ર સરકાર મારા પુત્રની શહીદીનો બદલો લે.'
2/8
આ દરમિયાન સેનાના જવાન ઔરંગઝેબને આતંકીઓ દ્વારા અપહરણ કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો, એટલું જ નહીં કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારી પર પણ આતંકીઓએ હુમલો કર્યો અને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. આ બધાને જોઇને હવે સેના આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ ચાલુ કરશે.
આ દરમિયાન સેનાના જવાન ઔરંગઝેબને આતંકીઓ દ્વારા અપહરણ કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો, એટલું જ નહીં કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારી પર પણ આતંકીઓએ હુમલો કર્યો અને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. આ બધાને જોઇને હવે સેના આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ ચાલુ કરશે.
3/8
કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારત સરકારે આ નિર્ણય લીધો છે કે સુરક્ષાદળોને રમઝાનના મહિનામા શાંતિ રાખી અને ખાસ પગલુ નથી ભર્યું. આ નિર્ણય જમ્મુ-કાશ્મીરની શાંતિપ્રિય પ્રજાના હિતમાં લેવામાં આવ્યો હતો, જેથી રમઝાનના પાક મહિનામાં અનુકુળ વાતાવરણ બને. પણ સરકારે હવે સુરક્ષાદળોના હાથ પુરેપુરા ખોલી દીધા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારત સરકારે આ નિર્ણય લીધો છે કે સુરક્ષાદળોને રમઝાનના મહિનામા શાંતિ રાખી અને ખાસ પગલુ નથી ભર્યું. આ નિર્ણય જમ્મુ-કાશ્મીરની શાંતિપ્રિય પ્રજાના હિતમાં લેવામાં આવ્યો હતો, જેથી રમઝાનના પાક મહિનામાં અનુકુળ વાતાવરણ બને. પણ સરકારે હવે સુરક્ષાદળોના હાથ પુરેપુરા ખોલી દીધા છે.
4/8
નવી દિલ્હીઃ સરકારે જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટને ફરીથી ચાલું કરવાની જાહેરાત કરી દીધી છે. સેનેઆ રમઝાન પર એકતરફી સંઘર્ષ વિરામની જાહેરાત કરી હતી પણ રમઝાન દરમિયાન કેટલાય આતંકી હુમલાઓને જોતા સીઝફાયર પર સવાલ ઉઠી રહ્યાં હતાં. સરકારે નિર્ણય લીધો છે કે આતંકીઓ વિરુદ્ધ ફરીથી ઓપરેશન શરૂ થશે.
નવી દિલ્હીઃ સરકારે જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટને ફરીથી ચાલું કરવાની જાહેરાત કરી દીધી છે. સેનેઆ રમઝાન પર એકતરફી સંઘર્ષ વિરામની જાહેરાત કરી હતી પણ રમઝાન દરમિયાન કેટલાય આતંકી હુમલાઓને જોતા સીઝફાયર પર સવાલ ઉઠી રહ્યાં હતાં. સરકારે નિર્ણય લીધો છે કે આતંકીઓ વિરુદ્ધ ફરીથી ઓપરેશન શરૂ થશે.
5/8
6/8
નોંધનીય છે કે, શહીદ ઔરંગઝેબના પિતા, ભાઇ અને ગામલોકોએ પણ આતંકવાદીઓ સામે કડકાઇથી પગલા ભરવાની માંગ કરી હતી. તેમને સરકારને કહ્યું કે, 'ખુનનો બદલો ખુન'થી લેવાની માંગ કરી.
નોંધનીય છે કે, શહીદ ઔરંગઝેબના પિતા, ભાઇ અને ગામલોકોએ પણ આતંકવાદીઓ સામે કડકાઇથી પગલા ભરવાની માંગ કરી હતી. તેમને સરકારને કહ્યું કે, 'ખુનનો બદલો ખુન'થી લેવાની માંગ કરી.
7/8
રાજનાથે સિંહે કહ્યું કે, સુરક્ષાદળોને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંક અને હિંસાથી મુક્ત બનાવવા માટે સરકારનો પ્રયાસ ચાલુ છે.
રાજનાથે સિંહે કહ્યું કે, સુરક્ષાદળોને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંક અને હિંસાથી મુક્ત બનાવવા માટે સરકારનો પ્રયાસ ચાલુ છે.
8/8
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા રમજાન દરમિયાન સીઝફાયર પર લેવામાં આવેલા નિર્ણય બાદ આતંકીઓ, પથ્થરબાઝ અને પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ જ રહી હતી. સેનાના જવાનો પર પથ્થરમારો અને હુમલાઓ સતત વધી રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા રમજાન દરમિયાન સીઝફાયર પર લેવામાં આવેલા નિર્ણય બાદ આતંકીઓ, પથ્થરબાઝ અને પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ જ રહી હતી. સેનાના જવાનો પર પથ્થરમારો અને હુમલાઓ સતત વધી રહ્યાં હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
Embed widget