શોધખોળ કરો

કમલનાથ માટે 'ઈન્દિરા કે દો હાથ, સંજય ગાંધી ઔર કમલનાથ' એવું કેમ કહેવાતું? મૂળ UPના કમલનાથ કઈ રીતે MP પહોંચ્યા?

1/7
કમલનાથ માત્ર 22 વર્ષની ઉંમરે જ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસની રાજનીતિ અને નહેરુ પરિવારમાં કમલનાથનું મહત્ત્વ કેટલું છે એનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય કે એક સમયે રાજનીતિમાં એક વાત પ્રચલિત હતી...‘ઇન્દિરા ગાંધીના બે હાથ સંજય ગાંધી અને કમલનાથ’.
કમલનાથ માત્ર 22 વર્ષની ઉંમરે જ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસની રાજનીતિ અને નહેરુ પરિવારમાં કમલનાથનું મહત્ત્વ કેટલું છે એનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય કે એક સમયે રાજનીતિમાં એક વાત પ્રચલિત હતી...‘ઇન્દિરા ગાંધીના બે હાથ સંજય ગાંધી અને કમલનાથ’.
2/7
કમલનાથની આ જીત પાર્ટી માટે એક હદ સુધી સંજીવની સાબિત થઈ. કમલનાથ 34 વર્ષની ઉંમરમાં સંસદ હોંચ્યા. ત્યાર બાદ કમલનાથ 9 વખત છિંતવાડા લોકસભા સીટથી સંસદ સુધી પહોંચવામાં સફળ રહ્યા.
કમલનાથની આ જીત પાર્ટી માટે એક હદ સુધી સંજીવની સાબિત થઈ. કમલનાથ 34 વર્ષની ઉંમરમાં સંસદ હોંચ્યા. ત્યાર બાદ કમલનાથ 9 વખત છિંતવાડા લોકસભા સીટથી સંસદ સુધી પહોંચવામાં સફળ રહ્યા.
3/7
આ દરમિયાન કમલનાથને સંજય ગાંધીના જિગરી મિત્ર હોવાનો લાભ મળ્યો. પાર્ટી હાઈકમાન્ડે કમલનાથને છિંદવાડા સીટની ટિકિટ આપી. ત્યાંથી ચૂંટણી જીતીને કમલનાથ સંસદ પહોંચ્યા.
આ દરમિયાન કમલનાથને સંજય ગાંધીના જિગરી મિત્ર હોવાનો લાભ મળ્યો. પાર્ટી હાઈકમાન્ડે કમલનાથને છિંદવાડા સીટની ટિકિટ આપી. ત્યાંથી ચૂંટણી જીતીને કમલનાથ સંસદ પહોંચ્યા.
4/7
વાત છે 1975ની જ્યારે કોંગ્રેસ ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી. ત્યાર બાદ 23 જૂન 1980ના રોજ સંજય ગાંધીના મોતના અહેવાલે નહેરૂ પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો. કોંગ્રેસમાં ઉથલપાથલનો સમય હતો.
વાત છે 1975ની જ્યારે કોંગ્રેસ ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી. ત્યાર બાદ 23 જૂન 1980ના રોજ સંજય ગાંધીના મોતના અહેવાલે નહેરૂ પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો. કોંગ્રેસમાં ઉથલપાથલનો સમય હતો.
5/7
આ અંતર માત્ર બે સ્કૂલનું ન હતું પરંતુ બે મિત્રોના દિલોનું હતું. આ મિત્રતા રાજકારણમાં પણ ચર્ચામાં રહી હતી કારણ કે બન્ને મોટેભાગે સાથે રહેતા હતા.
આ અંતર માત્ર બે સ્કૂલનું ન હતું પરંતુ બે મિત્રોના દિલોનું હતું. આ મિત્રતા રાજકારણમાં પણ ચર્ચામાં રહી હતી કારણ કે બન્ને મોટેભાગે સાથે રહેતા હતા.
6/7
સમયની સાથે કમલનાથ અને સંજય ગાંધીની મિત્રતા દિવસને દિવસે વધતી ગઈ. પરંતુ બન્નેની મિત્રતા વચ્ચે અંતર ત્યારે આવ્યું જ્યારે કમલનાથ કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ચાલ્યા ગયા.
સમયની સાથે કમલનાથ અને સંજય ગાંધીની મિત્રતા દિવસને દિવસે વધતી ગઈ. પરંતુ બન્નેની મિત્રતા વચ્ચે અંતર ત્યારે આવ્યું જ્યારે કમલનાથ કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ચાલ્યા ગયા.
7/7
નવી દિલ્હીઃ 18 નવેમ્બરે 1946ના રોજ કાનપુરમાં જન્મેલ કમલનાથ આજે મધ્ય પ્રદેશ જ નહીં પંરતુ દેશમાં કોંગ્રેસનો એક મોટો ચહેરો છે. કમલનાથે પ્રારંભિક શિક્ષણ કાનપુરમાં લીધું છે. પિતા મહેન્દ્ર નાથની ઈચ્છા હતી કે કમલનાથ વકીલ બને. પરંત કમલનાથના નસીબમાં તો કંઈક બીજું જ લખ્યું હતું. શરૂઆતના શિક્ષણ બાદ કમલનાથ આગળના અભ્યાસ માટે દેહરાદૂનની દૂન સ્કૂલમાં ગયા. આ સ્કૂલમાં તેની સાથે ઇન્દિરા ગાંધીના મોટા દીકરા સંજંય ગાંધી પણ ભણતા હતા. કાનપુરથી મધ્ય પ્રદેશ સુધી કમલનાથ કેવી રીતે પહોંચ્યા એ પણ રસપ્રદ કહાની છે.
નવી દિલ્હીઃ 18 નવેમ્બરે 1946ના રોજ કાનપુરમાં જન્મેલ કમલનાથ આજે મધ્ય પ્રદેશ જ નહીં પંરતુ દેશમાં કોંગ્રેસનો એક મોટો ચહેરો છે. કમલનાથે પ્રારંભિક શિક્ષણ કાનપુરમાં લીધું છે. પિતા મહેન્દ્ર નાથની ઈચ્છા હતી કે કમલનાથ વકીલ બને. પરંત કમલનાથના નસીબમાં તો કંઈક બીજું જ લખ્યું હતું. શરૂઆતના શિક્ષણ બાદ કમલનાથ આગળના અભ્યાસ માટે દેહરાદૂનની દૂન સ્કૂલમાં ગયા. આ સ્કૂલમાં તેની સાથે ઇન્દિરા ગાંધીના મોટા દીકરા સંજંય ગાંધી પણ ભણતા હતા. કાનપુરથી મધ્ય પ્રદેશ સુધી કમલનાથ કેવી રીતે પહોંચ્યા એ પણ રસપ્રદ કહાની છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget