શોધખોળ કરો

કર્ણાટક પેટાચૂંટણી: 4 બેઠકો પર કૉંગ્રેસ-JDS ગઠબંધનની જીત, માત્ર એક બેઠક પર ભાજપને મળી સફળતા

1/3
બેલ્લારી બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર વીએસ ઉગરપ્પા 2 લાખ કરતા વધારે મતોથી જીત મેળવી છે.  કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કૉંગ્રેસના કાર્યાલય પર એકબીજાને મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે. 2014 લોકસભા ચૂંટણીમાં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી. મંડયા લોકસભા બેઠક પવર જેડીએસના શિવરામેગોડાએ જીત મેળવી છે.
બેલ્લારી બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર વીએસ ઉગરપ્પા 2 લાખ કરતા વધારે મતોથી જીત મેળવી છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કૉંગ્રેસના કાર્યાલય પર એકબીજાને મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે. 2014 લોકસભા ચૂંટણીમાં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી. મંડયા લોકસભા બેઠક પવર જેડીએસના શિવરામેગોડાએ જીત મેળવી છે.
2/3
 બેંગલુરૂ: કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધને લોકસભાની બે બેઠકો અને વિધાનસભાની બે બેઠકો પર જીત મેળવી છે. ભાજપને માત્ર એક લોકસભા બેઠક પર જીત મળી છે. ભાજપે શિમોગા બેઠક પર જીત મેળવી છે. આ બેઠક પર ભાજપના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના પુત્ર રાધવેંદ્ર ઉમેદવાર હતા.  કૉંગ્રેસના નેતા શિવકુમારે કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધનની જીત પર જનતાનો આભાર માન્યો હતો.
બેંગલુરૂ: કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધને લોકસભાની બે બેઠકો અને વિધાનસભાની બે બેઠકો પર જીત મેળવી છે. ભાજપને માત્ર એક લોકસભા બેઠક પર જીત મળી છે. ભાજપે શિમોગા બેઠક પર જીત મેળવી છે. આ બેઠક પર ભાજપના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના પુત્ર રાધવેંદ્ર ઉમેદવાર હતા. કૉંગ્રેસના નેતા શિવકુમારે કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધનની જીત પર જનતાનો આભાર માન્યો હતો.
3/3
જામખંડી વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના આનંદ સિદ્દુ ન્યામાગોડુએ 39480 મતોથી જીત મેળવી છે. રામાનગરમ બેઠક પર જેડીએસના અનિથા કુમારસ્વામીએ 109137 મતોથી જીત મેળવી છે.
જામખંડી વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના આનંદ સિદ્દુ ન્યામાગોડુએ 39480 મતોથી જીત મેળવી છે. રામાનગરમ બેઠક પર જેડીએસના અનિથા કુમારસ્વામીએ 109137 મતોથી જીત મેળવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Embed widget