શોધખોળ કરો

કાશ્મીરમાં સેના આકરા મૂડમાં, ઇદ પુરી થયાના 48 કલાકમાં જ ઠાર માર્યા 5 આતંકીઓ

1/6
પણ બધાની વચ્ચે હવે ઇદ પુરી થયા પછી સીઝફાયર પણ ખતમ થઇ ગયું અને સેનાએ જંગલમાં આતંકીઓ સંતાયા હોવાની ખબર મળતાં જ મોરચો સંભાળી લીધો છે. સેનાએ ઓપરેશન ઓલઆઉટ શરૂ કરી દીધુ અને માત્ર 48 કલાકના સમયમાં જ 5 આતંકીઓને ઠાર માર્યા છે.
પણ બધાની વચ્ચે હવે ઇદ પુરી થયા પછી સીઝફાયર પણ ખતમ થઇ ગયું અને સેનાએ જંગલમાં આતંકીઓ સંતાયા હોવાની ખબર મળતાં જ મોરચો સંભાળી લીધો છે. સેનાએ ઓપરેશન ઓલઆઉટ શરૂ કરી દીધુ અને માત્ર 48 કલાકના સમયમાં જ 5 આતંકીઓને ઠાર માર્યા છે.
2/6
3/6
4/6
ઉલ્લેખનીય છે કે, ઇદ દરમિયાન રજા પર ઘરે જઇ રહેલા જવાન ઔરંગઝેબને આતંકીઓએ કિડનેપ કરી લીધો અને બાદમાં તેની હત્યા કરી નાંખી હતી. જેના કારણે સેના હવે આકરા મૂડમાં આવી ગઇ છે. સરકારે પણ સેનાના હાથ છુટા કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, ઇદ દરમિયાન રજા પર ઘરે જઇ રહેલા જવાન ઔરંગઝેબને આતંકીઓએ કિડનેપ કરી લીધો અને બાદમાં તેની હત્યા કરી નાંખી હતી. જેના કારણે સેના હવે આકરા મૂડમાં આવી ગઇ છે. સરકારે પણ સેનાના હાથ છુટા કરી દીધા છે.
5/6
સેનાએ 18 જુને જંગલમાં છુપાયેલા 2 આતંકીઓને ઠાર માર્યા. બાદમાં 19 જુને ત્રાલમાં સેનાએ મોટી કાર્યવાહી કરી, જેમાં હયના ગામમાં 3 આતંકીઓને ઠાર માર્યા હતાં. આ ત્રણેય આતંકી જૈશ સાથે જોડાયેલા હતા.
સેનાએ 18 જુને જંગલમાં છુપાયેલા 2 આતંકીઓને ઠાર માર્યા. બાદમાં 19 જુને ત્રાલમાં સેનાએ મોટી કાર્યવાહી કરી, જેમાં હયના ગામમાં 3 આતંકીઓને ઠાર માર્યા હતાં. આ ત્રણેય આતંકી જૈશ સાથે જોડાયેલા હતા.
6/6
નવી દિલ્હીઃ કાશ્મીરમાં પથ્થરબાજી, આતંકી વારદાતો અને આતંકીઓ સાથે અથડામણ તો પહેલા પણ થતાં રહ્યાં છે, પણ ત્રણ વર્ષોમાં આ બધી ઘટનાઓ એકદમ ઝડપથી વધી. પથ્થરમારાની 4799 ઘટનાઓ થઇ, અને તેમાં સુરક્ષાદળોના 12 હજાર જવાનો ઘાયલ થયા. ત્રણ વર્ષમાં 591 આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા પણ દરમિયાન સુરક્ષાદળોના 252 જવાન શહીદ પણ થયા.
નવી દિલ્હીઃ કાશ્મીરમાં પથ્થરબાજી, આતંકી વારદાતો અને આતંકીઓ સાથે અથડામણ તો પહેલા પણ થતાં રહ્યાં છે, પણ ત્રણ વર્ષોમાં આ બધી ઘટનાઓ એકદમ ઝડપથી વધી. પથ્થરમારાની 4799 ઘટનાઓ થઇ, અને તેમાં સુરક્ષાદળોના 12 હજાર જવાનો ઘાયલ થયા. ત્રણ વર્ષમાં 591 આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા પણ દરમિયાન સુરક્ષાદળોના 252 જવાન શહીદ પણ થયા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Embed widget