શોધખોળ કરો

કેરળમાં કુદરતનો કહેર, 324નાં મોત, PM મોદી જશે કેરળ

1/12
2/12
3/12
4/12
5/12
6/12
 ટ્રેન અને માર્ગ પરિવહન સેવાઓ ઠપ થઇ ગઇ છે. માર્ગ અને ઇમારતોમાં પણ પાણી ભરાઇ ગયાં છે. માર્ગો પર પાણી એટલું ભરાઇ ગયું છે કે લોકોને બહાર નીકાળવા માટે હોડીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ટ્રેન અને માર્ગ પરિવહન સેવાઓ ઠપ થઇ ગઇ છે. માર્ગ અને ઇમારતોમાં પણ પાણી ભરાઇ ગયાં છે. માર્ગો પર પાણી એટલું ભરાઇ ગયું છે કે લોકોને બહાર નીકાળવા માટે હોડીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
7/12
 મૂશળધાર વરસાદ અને પૂરને લઇને કોચ્ચિ એરપોર્ટમાં પણ પાણી ભરાઇ ગયાં છે. પાણી ભરાવાને કારણે શનિવાર સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મૂશળધાર વરસાદ અને પૂરને લઇને કોચ્ચિ એરપોર્ટમાં પણ પાણી ભરાઇ ગયાં છે. પાણી ભરાવાને કારણે શનિવાર સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
8/12
 કેરળ સરકારે પૂરગ્રસ્ત પીડીતોની મદદને માટે લોકોને દાન આપવાની અપીલ કરી છે. donation.cmdrf.kerala.gov.in પર જઈને કોઈપણ પૂરગ્રસ્ત પીડિતોની મદદ કરી શકે છે.
કેરળ સરકારે પૂરગ્રસ્ત પીડીતોની મદદને માટે લોકોને દાન આપવાની અપીલ કરી છે. donation.cmdrf.kerala.gov.in પર જઈને કોઈપણ પૂરગ્રસ્ત પીડિતોની મદદ કરી શકે છે.
9/12
શુક્રવારનાં રોજ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેરળને 10-10 કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત પણ કરી છે.
શુક્રવારનાં રોજ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેરળને 10-10 કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત પણ કરી છે.
10/12
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેરળની મુલાકાત કરશે. શુક્રવારનાં આજનાં રોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં અંતિમ સંસ્કાર બાદ તેઓ કેરળ જશે. ત્યાર બાદ શનિવારનાં રોજ PM મોદી પૂરગ્રસ્ત ક્ષેત્રોનું હવાઇ સર્વેક્ષણ કરશે. PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, કેરળમાં હાલતની સ્થિતિનો તાગ મેળવવા માટે તેઓ રવાના થઇ રહ્યાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેરળની મુલાકાત કરશે. શુક્રવારનાં આજનાં રોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં અંતિમ સંસ્કાર બાદ તેઓ કેરળ જશે. ત્યાર બાદ શનિવારનાં રોજ PM મોદી પૂરગ્રસ્ત ક્ષેત્રોનું હવાઇ સર્વેક્ષણ કરશે. PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, કેરળમાં હાલતની સ્થિતિનો તાગ મેળવવા માટે તેઓ રવાના થઇ રહ્યાં છે.
11/12
તિરુવનંતપુરમઃ કેરળમાં વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં 324 લોકોના મોત થયા છે ત્યારે કેરળની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન મોદી આજે કેરળ જશે. કેરળમાં ભારે વરસાદને 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. કેરળના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ભારે વરસાદને પગલે 80 જેટલા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.
તિરુવનંતપુરમઃ કેરળમાં વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં 324 લોકોના મોત થયા છે ત્યારે કેરળની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન મોદી આજે કેરળ જશે. કેરળમાં ભારે વરસાદને 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. કેરળના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ભારે વરસાદને પગલે 80 જેટલા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.
12/12
 કેરળમાં ભારે વરસાદને પગલે 324 લોકોનાં મોત થયા છે અને બે લાખ 23 હજાર 139 લોકો બેઘર થઇ ગયાં છે. આ લોકો 1500થી વધારે રાહત કેમ્પોમાં આસરો લીધો છે. કેરળ CMO તરફથી આની વિશેષ જાણકારી આપવામાં આવી છે.
કેરળમાં ભારે વરસાદને પગલે 324 લોકોનાં મોત થયા છે અને બે લાખ 23 હજાર 139 લોકો બેઘર થઇ ગયાં છે. આ લોકો 1500થી વધારે રાહત કેમ્પોમાં આસરો લીધો છે. કેરળ CMO તરફથી આની વિશેષ જાણકારી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget