શોધખોળ કરો

BJP કેરાલામાં મોટો ખેલ પાડવાની ફિરાકમાં, પીએમ મોદીએ કેરાલાના આ સુપરસ્ટાર સાથે કરી મુલાકાત

1/5
એવી પણ ચર્ચા છે કે, મોહનલાલને ભાજપ તિરૂવનંતપુરમ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના બહુચર્ચિત નેતા શશિ થરૂર વિરૂદ્ધ મેદાનમાં ઉતારી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે, આરએસએસનું પણ મોહનલાલને પુરૂ સમર્થન છે. આ મુલાકાત્ગને લોકસભાની ચૂંટણી પહેલા કેરાલા અને દક્ષિણ ભારતની રાજનીતિ માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર મોહનલાલ જો ભાજપમાં સામેલ થાય તો રાજ્યમાં પાર્ટી કાર્યકર્તાઓના મનોબળમાં ખુબ વધારો થશે.
એવી પણ ચર્ચા છે કે, મોહનલાલને ભાજપ તિરૂવનંતપુરમ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના બહુચર્ચિત નેતા શશિ થરૂર વિરૂદ્ધ મેદાનમાં ઉતારી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે, આરએસએસનું પણ મોહનલાલને પુરૂ સમર્થન છે. આ મુલાકાત્ગને લોકસભાની ચૂંટણી પહેલા કેરાલા અને દક્ષિણ ભારતની રાજનીતિ માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર મોહનલાલ જો ભાજપમાં સામેલ થાય તો રાજ્યમાં પાર્ટી કાર્યકર્તાઓના મનોબળમાં ખુબ વધારો થશે.
2/5
કેરાલા સિનેમા એટલે કે, ‘મોલીવૂડ’ પર રાજ કરનારા મલયાલમ ફિલ્મોમા સુપરસ્ટાર મોહનલાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન અને મોહનલાલ બંનેએ ટ્વિત કરીને આ બાબતની જાણકારી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને એક ઉત્કૃષ્ઠ વ્યક્તિ ગણાવ્યા હતાં.
કેરાલા સિનેમા એટલે કે, ‘મોલીવૂડ’ પર રાજ કરનારા મલયાલમ ફિલ્મોમા સુપરસ્ટાર મોહનલાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન અને મોહનલાલ બંનેએ ટ્વિત કરીને આ બાબતની જાણકારી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને એક ઉત્કૃષ્ઠ વ્યક્તિ ગણાવ્યા હતાં.
3/5
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે વામદળો અને કોંગ્રેસના ગઢ એવા કેરળમાં મોહનલલાલના કરોડો પ્રશંસકોનો લાભ ભાજપને મળી શકે છે. મોહનલાલ કેરળમાં ખુબ મોટું નામ છે. તેમણે કહ્યું હતું કે આરએસએસ મોહનલાલને ભાજપમાં શામેલ કરાવવા ઘણા જ સમયથી પ્રયાસ કરી રહ્યું હતું. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત ખુબ જ મહત્વની છે. જોકે કેરળ ભાજપના નેતા મુરલીધરે એવી કોઈ જ શક્યતાનો ઈનકાર કરી દીધો છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે, જો મોહનલાલ ભાજપમાં શામેલ થાય તો, તેમનું સ્વાગત છે.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે વામદળો અને કોંગ્રેસના ગઢ એવા કેરળમાં મોહનલલાલના કરોડો પ્રશંસકોનો લાભ ભાજપને મળી શકે છે. મોહનલાલ કેરળમાં ખુબ મોટું નામ છે. તેમણે કહ્યું હતું કે આરએસએસ મોહનલાલને ભાજપમાં શામેલ કરાવવા ઘણા જ સમયથી પ્રયાસ કરી રહ્યું હતું. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત ખુબ જ મહત્વની છે. જોકે કેરળ ભાજપના નેતા મુરલીધરે એવી કોઈ જ શક્યતાનો ઈનકાર કરી દીધો છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે, જો મોહનલાલ ભાજપમાં શામેલ થાય તો, તેમનું સ્વાગત છે.
4/5
મોહનલાલ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ‘મારી મોહનલાલજી સાથે સારી મુલાકાત થઈ છે. તેમની વિનમ્રતા ખરેખર પ્રશંસનિય છે. સામાજીક સેવાના ક્ષેત્રમાં તેમના વ્યાપક પ્રયાસ ખરેખર વખાણવાલાયક અને ખુબ જ પ્રેરણાદાયી છે. રાજનૈતિક વિશ્લેષકો અનુંસાર ‘ભગવાનના પોતાના દેશ’ કેરળમાં કમળ ખીલવવા માટે ભારે પ્રયાસ કરી રહેલી ભાજપ મોહનલાલને કેરળમાં પોતાના ‘ટ્રંપ કાર્ડ’ તરીકે ઉપયોગ કરી શકે છે.
મોહનલાલ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ‘મારી મોહનલાલજી સાથે સારી મુલાકાત થઈ છે. તેમની વિનમ્રતા ખરેખર પ્રશંસનિય છે. સામાજીક સેવાના ક્ષેત્રમાં તેમના વ્યાપક પ્રયાસ ખરેખર વખાણવાલાયક અને ખુબ જ પ્રેરણાદાયી છે. રાજનૈતિક વિશ્લેષકો અનુંસાર ‘ભગવાનના પોતાના દેશ’ કેરળમાં કમળ ખીલવવા માટે ભારે પ્રયાસ કરી રહેલી ભાજપ મોહનલાલને કેરળમાં પોતાના ‘ટ્રંપ કાર્ડ’ તરીકે ઉપયોગ કરી શકે છે.
5/5
નવી દિલ્હીઃ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મોહનલાલે સોમવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, તેમને મોદી સાથે મુલાકાત કરીને તેમને કેન્સર કેર સેન્ટર વિશે માહિતી આપી, સાથે જ પીએમને Global Malayalee Round tableનું પણ આમંત્રણ આપ્યું. આ મુલાકાત બાદ અટકળોનું બજાર ગરમ થઇ ગયું છે કે, બીજેપી મોહનલાલને કેરાલાની રાજધાની તિરુવનંતપુરમમાંથી ટિકીટ આપી શકે છે. આવામાં મોહનલાલની 2019 ની લોકસભા ચૂંટણી લડવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે.
નવી દિલ્હીઃ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મોહનલાલે સોમવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, તેમને મોદી સાથે મુલાકાત કરીને તેમને કેન્સર કેર સેન્ટર વિશે માહિતી આપી, સાથે જ પીએમને Global Malayalee Round tableનું પણ આમંત્રણ આપ્યું. આ મુલાકાત બાદ અટકળોનું બજાર ગરમ થઇ ગયું છે કે, બીજેપી મોહનલાલને કેરાલાની રાજધાની તિરુવનંતપુરમમાંથી ટિકીટ આપી શકે છે. આવામાં મોહનલાલની 2019 ની લોકસભા ચૂંટણી લડવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Embed widget