શોધખોળ કરો

ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ પોલીસ ઓફિસરને પક્ષના નેતાના હત્યારાને બેરહમીથી મારી નાંખવા આપી સૂચના?

1/3
નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્યમંત્રી પોતાના એક નિવેદનને કારણાં વિવાદમાં ફસાઈ ગયા છે. એચડી કુમારસ્વામીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે જેડીએસના કાર્યકર્તાની હત્યા કરનારને બેરહમીથી ગોળી મારવાના આદેશ આપી રહ્યા છે. સ્થાનીક પત્રકારો દ્વારા બનાવવામાં આવેલ આ વીડિયોમાં તે કહેછે, ‘તે (જેડીએસ કાર્યકર્તા પ્રકાશ) સારો મામસ હતો. મને નથી ખબર કે કોણે તેને આ રીતો માર્યો. બદમાશોને બેરહમીથી મારો. કોઈ મુશ્કેલી નહીં થાય.’
નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્યમંત્રી પોતાના એક નિવેદનને કારણાં વિવાદમાં ફસાઈ ગયા છે. એચડી કુમારસ્વામીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે જેડીએસના કાર્યકર્તાની હત્યા કરનારને બેરહમીથી ગોળી મારવાના આદેશ આપી રહ્યા છે. સ્થાનીક પત્રકારો દ્વારા બનાવવામાં આવેલ આ વીડિયોમાં તે કહેછે, ‘તે (જેડીએસ કાર્યકર્તા પ્રકાશ) સારો મામસ હતો. મને નથી ખબર કે કોણે તેને આ રીતો માર્યો. બદમાશોને બેરહમીથી મારો. કોઈ મુશ્કેલી નહીં થાય.’
2/3
આ મામલે વિવાદ વધતા મુખ્યમંત્રીના નજીકના નેતાએ કહ્યું કે, તે પાર્ટી કાર્યકર્તાની હત્યા સાંભળીને હૈરાન રહી ગયા અને લાગણીવશ થઈને આવું નિવેદન આપ્યું.
આ મામલે વિવાદ વધતા મુખ્યમંત્રીના નજીકના નેતાએ કહ્યું કે, તે પાર્ટી કાર્યકર્તાની હત્યા સાંભળીને હૈરાન રહી ગયા અને લાગણીવશ થઈને આવું નિવેદન આપ્યું.
3/3
આ મામલે કુમારસ્વામીએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, ‘આ મારો (મુખ્યમંત્રી)નો આદેશ ન હતો. હું એ સમયે ભાવુક હતો. હત્યા કરનાર પહેલાથી જ મે મર્ડરના આરોપમાં જેલમાં હતો. તે બે દિવસ પહેલા જ જામીન પર બહાર આવ્યો છે અને એક જેડીએસ કાર્યકર્તાની હત્યા કરી દીધી. આ રીતે તે પોતાના જામીનનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે.’
આ મામલે કુમારસ્વામીએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, ‘આ મારો (મુખ્યમંત્રી)નો આદેશ ન હતો. હું એ સમયે ભાવુક હતો. હત્યા કરનાર પહેલાથી જ મે મર્ડરના આરોપમાં જેલમાં હતો. તે બે દિવસ પહેલા જ જામીન પર બહાર આવ્યો છે અને એક જેડીએસ કાર્યકર્તાની હત્યા કરી દીધી. આ રીતે તે પોતાના જામીનનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે.’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Embed widget