શોધખોળ કરો
ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ પોલીસ ઓફિસરને પક્ષના નેતાના હત્યારાને બેરહમીથી મારી નાંખવા આપી સૂચના?
1/3

નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્યમંત્રી પોતાના એક નિવેદનને કારણાં વિવાદમાં ફસાઈ ગયા છે. એચડી કુમારસ્વામીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે જેડીએસના કાર્યકર્તાની હત્યા કરનારને બેરહમીથી ગોળી મારવાના આદેશ આપી રહ્યા છે. સ્થાનીક પત્રકારો દ્વારા બનાવવામાં આવેલ આ વીડિયોમાં તે કહેછે, ‘તે (જેડીએસ કાર્યકર્તા પ્રકાશ) સારો મામસ હતો. મને નથી ખબર કે કોણે તેને આ રીતો માર્યો. બદમાશોને બેરહમીથી મારો. કોઈ મુશ્કેલી નહીં થાય.’
2/3

આ મામલે વિવાદ વધતા મુખ્યમંત્રીના નજીકના નેતાએ કહ્યું કે, તે પાર્ટી કાર્યકર્તાની હત્યા સાંભળીને હૈરાન રહી ગયા અને લાગણીવશ થઈને આવું નિવેદન આપ્યું.
Published at : 25 Dec 2018 11:41 AM (IST)
View More





















