શોધખોળ કરો
અંતિમ શ્વાસ સુધી અકબંધ રહી કરૂણાનિધિની લોકપ્રિયતા, જીતી દરેક ચૂંટણી, જાણો વિગતે
1/5

ચેન્નઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ કરૂણાનિધિએ આજે સાંજે 6.10 કલાકે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 94 વર્ષીય કરૂણાનિધિ 5 વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા છે. તેમનો જન્મ 3 જૂન, 1924ના રોજ ગરીબ કુટુંબમાં થયો હતો. શરૂઆતમાં તેમનું નામ દક્ષિણામૂર્તિ રાખવામાં આવ્યું હતું. જે બાદ તેમણે નામ બદલી નાંખ્યું હતું.
2/5

કરૂણાનિધિએ 1957માં કુલિથાલાઈ, 1962માં થાંજવૂર, 1967 અને 1971માં સૈદાપેટ, 1977 અને 1980માં અન્ના નગરથી જીત મેળવી હતી. જે બાદ તેમણે 1984ની ચૂંટણી લડ્યા નહોતા.
Published at : 07 Aug 2018 08:13 PM (IST)
View More





















