શોધખોળ કરો

અખિલેશ-શિવપાલના ઝઘડામાં મોદીને વખાણીને મુલાયમે શું કહ્યું

1/4
નવી દિલ્લીઃ સમાજવાદી પાર્ટીમાં પડેલા ભંગાણ બાદ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કાકા શિવપાલ યાદવ વચ્ચે ધક્કામુક્કી થયાના અહેવાલ છે, આ અગાઉ મુલાયમ સિંહ યાદવે વિવાદને શાંત કરવા માટે કહ્યુ હતું કે, મેં પાર્ટી માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. વડાપ્રધાન મોદીને યાદ કરતા કહ્યુ હતું કે તેઓ દઢ નિશ્વય અને સંઘર્ષથી વડાપ્રધાન બન્યા છે.
નવી દિલ્લીઃ સમાજવાદી પાર્ટીમાં પડેલા ભંગાણ બાદ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કાકા શિવપાલ યાદવ વચ્ચે ધક્કામુક્કી થયાના અહેવાલ છે, આ અગાઉ મુલાયમ સિંહ યાદવે વિવાદને શાંત કરવા માટે કહ્યુ હતું કે, મેં પાર્ટી માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. વડાપ્રધાન મોદીને યાદ કરતા કહ્યુ હતું કે તેઓ દઢ નિશ્વય અને સંઘર્ષથી વડાપ્રધાન બન્યા છે.
2/4
મુલાયમ સિંહે ભંગાણના આરે ઉભેલી પાર્ટીને એકજુટ કરવાનો પ્રયાસ કરતા કહ્યું આપણે અંદરો અંદર લડવા કરતા બહેતર છે કે આપણી નબળાઈઓ સામે લડીએ. મુલાયમે એવું પણ કહ્યું કે તેઓ હજુ નબળા પડયા નથી
મુલાયમ સિંહે ભંગાણના આરે ઉભેલી પાર્ટીને એકજુટ કરવાનો પ્રયાસ કરતા કહ્યું આપણે અંદરો અંદર લડવા કરતા બહેતર છે કે આપણી નબળાઈઓ સામે લડીએ. મુલાયમે એવું પણ કહ્યું કે તેઓ હજુ નબળા પડયા નથી
3/4
પાર્ટી કાર્યાલય પર બોલતા મુલાયમસિંહે કહ્યું કે કેટલાંક લોકો માત્ર ચાપલુસીમાં લાગ્યા છે જે લોકો મોટુ વિચારી શકતા નથી તેઓ મંત્રી બની શકતા નથી. મુલાયમે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું છે કે જે બહુ ઉછળી રહ્યાં છે તેઓ જો જરૂર પડી તો એક લાઠી પણ સહન કરી શકશે નહીં.
પાર્ટી કાર્યાલય પર બોલતા મુલાયમસિંહે કહ્યું કે કેટલાંક લોકો માત્ર ચાપલુસીમાં લાગ્યા છે જે લોકો મોટુ વિચારી શકતા નથી તેઓ મંત્રી બની શકતા નથી. મુલાયમે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું છે કે જે બહુ ઉછળી રહ્યાં છે તેઓ જો જરૂર પડી તો એક લાઠી પણ સહન કરી શકશે નહીં.
4/4
 મુલાયમસિંહે કહ્યું કે તેઓ કહે છે કે તેઓ તેમની માતા વિના રહી શકતા નથી. મુલાયમે કાકા શિવપાલ અને ભત્રીજા અખિલેશ યાદવ વચ્ચે સમાધાન કરાવવા પુરતો મામલો શાંત પડ્યો છે.
મુલાયમસિંહે કહ્યું કે તેઓ કહે છે કે તેઓ તેમની માતા વિના રહી શકતા નથી. મુલાયમે કાકા શિવપાલ અને ભત્રીજા અખિલેશ યાદવ વચ્ચે સમાધાન કરાવવા પુરતો મામલો શાંત પડ્યો છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget