શોધખોળ કરો
કુદા-કુદ કરવાનું બંધ કરો, પીએમ પદ માટે વેકેન્સી નથી, પાસવાને વિપક્ષ પર કર્યો કટાક્ષ
1/6

બિહારમાં તાજેતરમાં જ થયેલી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ પર બોલતા પાસવાને આરજેડી પર હુમલો કર્યો અને કહ્યું કે, નીતિશ કુમારે મહાગઠબંધનનો સાથ છોડીને ભાજપની સાથે રાજ્યમાં સરકાર બનાવી લીધી, આનાથી નારાજ મહાગઠબંધનના લોકો રાજ્યમાં સાંપ્રદાયિક તોફાનો કરાવી રહ્યાં છે.
2/6

વળી, બીજીબાજુ જાતીય અનામતના મુદ્દે બોલતા પાસવાને કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ આ વાતને લઇને ભ્રમ ફેલાવી રહી છે કે નરેન્દ્ર મોદી સરકાર દેશમાં અનામત વ્યવસ્થાને ખતમ કરવા ઇચ્છે છે. પાસવાને કહ્યું કે, અનામત તેમનો જન્મ સિદ્ધ અધિકારી છે અને તે આગળ પણ ચાલું જ રહેશે.
Published at : 10 Apr 2018 04:44 PM (IST)
View More























