શોધખોળ કરો

આજે માયાવતીનો 63મો જન્મદિવસ કહ્યું, ઉત્તર પ્રદેશ નક્કી કરશે પ્રધાનમંત્રી કોણ બનશે

1/3
માયાવતીએ કહ્યું કે, જે મહાપુરુષોના બતાવેલા માર્ગને અપનાવવા માટે મેં મારી જિંદગી સમર્પિત કરી છે. અમારી પાર્ટી ગરીબ, પછાતની મદદ માટે હંમેશા કાર્ય કરે છે. મારા જન્મદિવસના અવસરે મારા દ્વારા લખવામાં આવેલા પુસ્તકની હિન્દી અને અંગ્રેજી ભાષાની એડિશનનું વિમોચન કરવામાં આવે છે. હું તમામ લોકોને ધન્યવાદ આપું છું અને નવ વર્ષની શુભેચ્છાઓ આપું છું. અમારી પાર્ટીએ હાલમાં જ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. માયાવતીએ કહ્યું, ઉત્તર પ્રદેશ નક્કી કરે છે કે દેશમાં કોની સરકાર બનશે અને વડાપ્રધાન કોણ બનશે.
માયાવતીએ કહ્યું કે, જે મહાપુરુષોના બતાવેલા માર્ગને અપનાવવા માટે મેં મારી જિંદગી સમર્પિત કરી છે. અમારી પાર્ટી ગરીબ, પછાતની મદદ માટે હંમેશા કાર્ય કરે છે. મારા જન્મદિવસના અવસરે મારા દ્વારા લખવામાં આવેલા પુસ્તકની હિન્દી અને અંગ્રેજી ભાષાની એડિશનનું વિમોચન કરવામાં આવે છે. હું તમામ લોકોને ધન્યવાદ આપું છું અને નવ વર્ષની શુભેચ્છાઓ આપું છું. અમારી પાર્ટીએ હાલમાં જ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. માયાવતીએ કહ્યું, ઉત્તર પ્રદેશ નક્કી કરે છે કે દેશમાં કોની સરકાર બનશે અને વડાપ્રધાન કોણ બનશે.
2/3
લખનઉ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીનો આજે 63મો જન્મદિવસ છે. માયવતીએ પ્રેસ કૉંફ્રન્સ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ કહ્યું, દેશમાં સૌથી વધુ રાજ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. અમારે 1984માં પોતાની પાર્ટી બનાવવી પડી. અમારા બાદ પણ અનેક પાર્ટીઓ બની પરંતુ તેમની વિચારધારા કોંગ્રેસથી કંઈ અલગ નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસ એન્ડ પાર્ટીને પાઠ ભણાવીશું. માયાવતીએ પોતાના ગઠબંધન પર કહ્યું કે સપાની સાથે જે ગઠબંધન થયું છે તેનાથી ભાજપના હોશ ઉડી ગયા છે.
લખનઉ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીનો આજે 63મો જન્મદિવસ છે. માયવતીએ પ્રેસ કૉંફ્રન્સ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ કહ્યું, દેશમાં સૌથી વધુ રાજ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. અમારે 1984માં પોતાની પાર્ટી બનાવવી પડી. અમારા બાદ પણ અનેક પાર્ટીઓ બની પરંતુ તેમની વિચારધારા કોંગ્રેસથી કંઈ અલગ નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસ એન્ડ પાર્ટીને પાઠ ભણાવીશું. માયાવતીએ પોતાના ગઠબંધન પર કહ્યું કે સપાની સાથે જે ગઠબંધન થયું છે તેનાથી ભાજપના હોશ ઉડી ગયા છે.
3/3
બસપા સુપ્રીમો માયાવતીના 63મા જન્મદિવસને જન્મકલ્યાણકારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માયાવતીના જન્મદિવસ પર 63 કિલોની કેટ કાપવામાં આવશે. માયાવતીના જન્મદિવસે બસપા નેતાઓ ઉપરાંત સપા કાર્યકર્તાઓ પણ સામેલ થશે.
બસપા સુપ્રીમો માયાવતીના 63મા જન્મદિવસને જન્મકલ્યાણકારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માયાવતીના જન્મદિવસ પર 63 કિલોની કેટ કાપવામાં આવશે. માયાવતીના જન્મદિવસે બસપા નેતાઓ ઉપરાંત સપા કાર્યકર્તાઓ પણ સામેલ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget