શોધખોળ કરો

ગેસ સિલીન્ડરના ભાવ વધ્યા, જાણો હવે તમારા ખાતામાં કેટલા રૂપિયાની સબસિડી થશે જમા

1/5
હવે ઓક્ટોબરમાં કસ્ટમરના ખાતામાં 376.60 રૂપિયા પ્રતિ સિલીન્ડર સબસિડી જમા કરવામાં આવશે જે 2018માં 320.49 રૂપિયા કરવામાં આવતી હતી.
હવે ઓક્ટોબરમાં કસ્ટમરના ખાતામાં 376.60 રૂપિયા પ્રતિ સિલીન્ડર સબસિડી જમા કરવામાં આવશે જે 2018માં 320.49 રૂપિયા કરવામાં આવતી હતી.
2/5
કંપનીએ જણાવ્યું કે, સબસિડી વાળા સિલીન્ડરની કિંમતો 2.89 રૂપિયા પ્રતિ સિલીન્ડર મોંઘો થયો છે, આ જીએસટીના કારણે થયું છે.
કંપનીએ જણાવ્યું કે, સબસિડી વાળા સિલીન્ડરની કિંમતો 2.89 રૂપિયા પ્રતિ સિલીન્ડર મોંઘો થયો છે, આ જીએસટીના કારણે થયું છે.
3/5
ઇન્ડિયન ઓઇલે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, આ વધારો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા કિંમત વધારા અને વિદેશી મુદ્રા વિનિમયના ચઢ-ઉતારના કારણે કરવામાં આવ્યો છે.
ઇન્ડિયન ઓઇલે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, આ વધારો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા કિંમત વધારા અને વિદેશી મુદ્રા વિનિમયના ચઢ-ઉતારના કારણે કરવામાં આવ્યો છે.
4/5
મોદી સરકારે પડ્યા પર પાટુ મારીને સબસિડી વાળા રસોઇ ગેસ સિલીન્ડર-LPGની કિંમત દિલ્હીમાં 2.89 રૂપિયાથી વધારીને 502.4 રૂપિયા પ્રતિ સિલીન્ડર કરી દીધી છે. દિલ્હીમાં સબસિડી વિનાના સિલીન્ડર આજથી 59 રૂપિયા મોંઘા થઇ ગાય છે.
મોદી સરકારે પડ્યા પર પાટુ મારીને સબસિડી વાળા રસોઇ ગેસ સિલીન્ડર-LPGની કિંમત દિલ્હીમાં 2.89 રૂપિયાથી વધારીને 502.4 રૂપિયા પ્રતિ સિલીન્ડર કરી દીધી છે. દિલ્હીમાં સબસિડી વિનાના સિલીન્ડર આજથી 59 રૂપિયા મોંઘા થઇ ગાય છે.
5/5
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર મોંઘવારીને નાથવામાં નબળી પૂરવાર થઇ રહી છે. મોંઘવારીનો વાર સામાન્ય માણસ પર સતત પડી રહ્યો છે, રોજ રોજ પેટ્રૉલ-ડિઝલના ભાવમાં આવતા વધારા બાદ હવે LPG-CNGની કિંમતોમાં પણ મોદી સરકારે વધારો ઝીંકી દીધો છે. જાણો કોની કેટલી કિંમતો વધી.
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર મોંઘવારીને નાથવામાં નબળી પૂરવાર થઇ રહી છે. મોંઘવારીનો વાર સામાન્ય માણસ પર સતત પડી રહ્યો છે, રોજ રોજ પેટ્રૉલ-ડિઝલના ભાવમાં આવતા વધારા બાદ હવે LPG-CNGની કિંમતોમાં પણ મોદી સરકારે વધારો ઝીંકી દીધો છે. જાણો કોની કેટલી કિંમતો વધી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget