શોધખોળ કરો

માલેગાંવ બ્લાસ્ટ્સઃ બોમ્બે હાઈકોર્ટે સાધ્વી પ્રજ્ઞાને આપ્યા જામીન, કર્નલ પુરોહિતને રાહત નહીં

1/5
વર્ષ 2008માં તા. 8મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના માલેગાંવની હામિદીયા મસ્જિદની બહાર બ્લાસ્ટ્સ થયા હતા. જેમાં 37 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 100થી વધુ ઘાયલ થયાં હતાં. મહારાષ્ટ્ર ATS (એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ)ની ચાર્જસીટ પ્રમાણે, લેફ. કર્નલ પુરોહિત તથા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સહિત 12 કથિત 'હિન્દુ આતંકવાદીઓ'એ આ બ્લાસ્ટ્સને અંજામ આપ્યો હતો.
વર્ષ 2008માં તા. 8મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના માલેગાંવની હામિદીયા મસ્જિદની બહાર બ્લાસ્ટ્સ થયા હતા. જેમાં 37 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 100થી વધુ ઘાયલ થયાં હતાં. મહારાષ્ટ્ર ATS (એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ)ની ચાર્જસીટ પ્રમાણે, લેફ. કર્નલ પુરોહિત તથા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સહિત 12 કથિત 'હિન્દુ આતંકવાદીઓ'એ આ બ્લાસ્ટ્સને અંજામ આપ્યો હતો.
2/5
મુંબઈ 2008ના માલેગાંવ બ્લાસ્ટ્સ મામલે બોમ્બે હાઈકોર્ટે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને 5 લાખની રકમના શરતી જામીન આપ્યા છે. જ્યારે કર્નલ પુરોહિતની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આ પહેલા તપાસ એજન્સી એનઆઈએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પોતાની તપાસમાં ક્લીન ચિટ આપી હોવા છતાં ટ્રાયલ કોર્ટે સાધ્વીની જામીન અરજી ફગાવી દીધી હતી.
મુંબઈ 2008ના માલેગાંવ બ્લાસ્ટ્સ મામલે બોમ્બે હાઈકોર્ટે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને 5 લાખની રકમના શરતી જામીન આપ્યા છે. જ્યારે કર્નલ પુરોહિતની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આ પહેલા તપાસ એજન્સી એનઆઈએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પોતાની તપાસમાં ક્લીન ચિટ આપી હોવા છતાં ટ્રાયલ કોર્ટે સાધ્વીની જામીન અરજી ફગાવી દીધી હતી.
3/5
NIAની ચાર્જશીટ પ્રમાણે વર્ષ 2006માં પુરોહિતે આ સંગઠનની સ્થાપના કરીને સૈન્ય સેવાના નિયમોનો ભંગ કર્યો છે. પુરોહિત તથા અન્યોએ એવા સંગઠનની સ્થાપના કરી, જેણે હથિયારો ખરીદવા માટે નાણાં એકઠાં કર્યાં. જ્યારે કર્નલ પુરોહિતના દાવા પ્રમાણે, ઈન્ટેલિજન્સ માહિતી એકઠી કરવા માટે આમ કરવામાં આવ્યું હતું.
NIAની ચાર્જશીટ પ્રમાણે વર્ષ 2006માં પુરોહિતે આ સંગઠનની સ્થાપના કરીને સૈન્ય સેવાના નિયમોનો ભંગ કર્યો છે. પુરોહિત તથા અન્યોએ એવા સંગઠનની સ્થાપના કરી, જેણે હથિયારો ખરીદવા માટે નાણાં એકઠાં કર્યાં. જ્યારે કર્નલ પુરોહિતના દાવા પ્રમાણે, ઈન્ટેલિજન્સ માહિતી એકઠી કરવા માટે આમ કરવામાં આવ્યું હતું.
4/5
હાઈકોર્ટે પ્રજ્ઞા સિંહને રૂપિયા 5 લાખની રકમના શરતી જામીન આપ્યા છે. આટલી જ રકમના અન્ય બે જામીન આપવાનું પણ કહેવામાં આવ્યું છે. ઉપરાંત NIA પાસે પાસપોર્ટ જમા કરાવવાનિ તથા મુદ્દત સમયે ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. માલેગાંવ પીડિતો પ્રજ્ઞા ઠાકુરના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
હાઈકોર્ટે પ્રજ્ઞા સિંહને રૂપિયા 5 લાખની રકમના શરતી જામીન આપ્યા છે. આટલી જ રકમના અન્ય બે જામીન આપવાનું પણ કહેવામાં આવ્યું છે. ઉપરાંત NIA પાસે પાસપોર્ટ જમા કરાવવાનિ તથા મુદ્દત સમયે ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. માલેગાંવ પીડિતો પ્રજ્ઞા ઠાકુરના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
5/5
એનઆઈએની વિશેષ કોર્ટે જામીન અરજીઓ ફગાવતાં ઠાકુર અને પુરોહિતે મુંબઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કર્નલ પુરોહિતે દાવો કર્યો હતો કે, એનઆઈએ દ્વારા અભિનવ ભારત ટ્રસ્ટ પર હથિયારો એકઠાં કરવાનો તથા વિસ્ફોટકો વાપરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પરંતુ તેના અંગે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.
એનઆઈએની વિશેષ કોર્ટે જામીન અરજીઓ ફગાવતાં ઠાકુર અને પુરોહિતે મુંબઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કર્નલ પુરોહિતે દાવો કર્યો હતો કે, એનઆઈએ દ્વારા અભિનવ ભારત ટ્રસ્ટ પર હથિયારો એકઠાં કરવાનો તથા વિસ્ફોટકો વાપરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પરંતુ તેના અંગે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
Embed widget