શોધખોળ કરો

મમતા બેનર્જીની જાહેરાત, 9 ઓગસ્ટથી શરૂ કરશે 'ભાજપ ભારત છોડો' આંદોલન

1/2
વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને કામ કરવા દેતી નથી. અમે તેના નોકર નથી. મમતાએ આ અવસર પર ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભવિષ્યમાં ભાજપ વિરુદ્ધ 18 વિપક્ષ રાજનૈતીક દળનું ગઠબંધન વધારીશું. મમતાએ દાવો કર્યો કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભગવા પાર્ટી કેન્દ્રની સત્તા પર નહિં રહે. તૃણમુલ કૉંગ્રેસે બંગાળને વામપંથી મુક્ત કરી દીધી છે. હવે આ દેશને ભાજપ મુક્ત કરશે. આ ઉપરાંત જણાવ્યું કે, ભાજપ વિરુદ્ધ આંદોલન હવે લોકસભા, વિધાનસભા ક્ષેત્ર, શહેરો અને ગામમાં શરૂ થશે. પાર્ટીના તમામ નેતા, મંત્રી સાંસદ, ધારાસભ્ય તેમાં ભાગ લેશે.
વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને કામ કરવા દેતી નથી. અમે તેના નોકર નથી. મમતાએ આ અવસર પર ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભવિષ્યમાં ભાજપ વિરુદ્ધ 18 વિપક્ષ રાજનૈતીક દળનું ગઠબંધન વધારીશું. મમતાએ દાવો કર્યો કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભગવા પાર્ટી કેન્દ્રની સત્તા પર નહિં રહે. તૃણમુલ કૉંગ્રેસે બંગાળને વામપંથી મુક્ત કરી દીધી છે. હવે આ દેશને ભાજપ મુક્ત કરશે. આ ઉપરાંત જણાવ્યું કે, ભાજપ વિરુદ્ધ આંદોલન હવે લોકસભા, વિધાનસભા ક્ષેત્ર, શહેરો અને ગામમાં શરૂ થશે. પાર્ટીના તમામ નેતા, મંત્રી સાંસદ, ધારાસભ્ય તેમાં ભાગ લેશે.
2/2
નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યમાં નવ ઓગસ્ટથી ગામડે-ગામડે “ભાજપ ભારત છોડો” આંદોલન શરૂ કરશે. આ આંદોલન 30 ઓગસ્ટ સુધી ચાલશે. મુખ્યમંત્રી અને પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીએ શુક્રવારે તૃણમૂલ કૉંગ્રેસ તરફથી આયોજીત વાર્ષિક શહિદ રેલીમાં આ જાહેરાત કરી હતી. જો કે 21 જુલાઈ, 1993માં પોલિસ ગોળીબારમાં મૃત્યુ પામેલા 13 યુવાનોની યાદમાં મમતા દર વર્ષે આ દિવસને શહિદ દિવસ તરીકે ઉજવે છે. 1942માં પણ નવ ઓગષ્ટના દિવસે કૉંગ્રેસે “અંગ્રેજો ભારત છોડો’’ ના નારા સાથે આંદોલન શરુ કર્યું હતું. મમતાએ 50 મિનીટના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. પહેલીવાર મમતાના નિશાન પર ભાજપ આવી છે.
નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યમાં નવ ઓગસ્ટથી ગામડે-ગામડે “ભાજપ ભારત છોડો” આંદોલન શરૂ કરશે. આ આંદોલન 30 ઓગસ્ટ સુધી ચાલશે. મુખ્યમંત્રી અને પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીએ શુક્રવારે તૃણમૂલ કૉંગ્રેસ તરફથી આયોજીત વાર્ષિક શહિદ રેલીમાં આ જાહેરાત કરી હતી. જો કે 21 જુલાઈ, 1993માં પોલિસ ગોળીબારમાં મૃત્યુ પામેલા 13 યુવાનોની યાદમાં મમતા દર વર્ષે આ દિવસને શહિદ દિવસ તરીકે ઉજવે છે. 1942માં પણ નવ ઓગષ્ટના દિવસે કૉંગ્રેસે “અંગ્રેજો ભારત છોડો’’ ના નારા સાથે આંદોલન શરુ કર્યું હતું. મમતાએ 50 મિનીટના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. પહેલીવાર મમતાના નિશાન પર ભાજપ આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Embed widget