શોધખોળ કરો

ખેડૂત આંદોલન વચ્ચે મોદી સરકારની મોટી જાહેરાત, રવી પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો

1/4
 નવેંબરમાં આવનાર નવા પાકમાં આ ભાવ વધારો લાગું થશે. જો કે આ પાક આવતા વર્ષે એપ્રીલ –મે મહિનામાં આ પાકની ખરીદી થશે.
નવેંબરમાં આવનાર નવા પાકમાં આ ભાવ વધારો લાગું થશે. જો કે આ પાક આવતા વર્ષે એપ્રીલ –મે મહિનામાં આ પાકની ખરીદી થશે.
2/4
 નવી દિલ્હી: ખેડૂતોની નારાજગી વચ્ચે કેન્દ્ર સરકારે રવી પાકના ટેકાના ભાવમાં વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રવી પાક માટે નવા ટેકાના ભાવ પર મોહર લગાવી હતી. મોદી સરકારે ઘઉં અને પાંચ અન્ય રવી પાકોના ટેકાના ભાવમાં વધારો કરવા નિર્ણય લીધો છે.
નવી દિલ્હી: ખેડૂતોની નારાજગી વચ્ચે કેન્દ્ર સરકારે રવી પાકના ટેકાના ભાવમાં વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રવી પાક માટે નવા ટેકાના ભાવ પર મોહર લગાવી હતી. મોદી સરકારે ઘઉં અને પાંચ અન્ય રવી પાકોના ટેકાના ભાવમાં વધારો કરવા નિર્ણય લીધો છે.
3/4
 બજેટમાં મોદી સરકેર ખેડૂતોને તેમની લાગત કિંમતમાં ઓછામા ઓછા દોઢ ગણો ભાવ આપવાનું વચન આપ્યું હતું. આ વાયદાને પૂર્ણ કરતા તેઓએ આ વર્ષે જુલાઈમાં ડાંગર સહિત તમામ ખરીફ પાકના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે. દેશભરના ખેડૂતોને કુલ 62 હજાર 635 કરોડ રૂપિયાનો ફાયદો થશે.
બજેટમાં મોદી સરકેર ખેડૂતોને તેમની લાગત કિંમતમાં ઓછામા ઓછા દોઢ ગણો ભાવ આપવાનું વચન આપ્યું હતું. આ વાયદાને પૂર્ણ કરતા તેઓએ આ વર્ષે જુલાઈમાં ડાંગર સહિત તમામ ખરીફ પાકના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે. દેશભરના ખેડૂતોને કુલ 62 હજાર 635 કરોડ રૂપિયાનો ફાયદો થશે.
4/4
 ઘઉંના ટેકાના ભાવ પ્રતિ ક્વિંટલ 105 વધારી વર્તમાન ભાવ 1735થી વધારીને 1840 કરાયા છે. ચણાના 220 રૂપિયા પ્રતિ ક્વિંટલ વધારીને 4620 રૂપિયા, મસૂરના 225 રૂપિયા વધારીને પ્રતિ ક્વિંટલ 4475 રૂપિયા હશે. સરસોના પ્રતિ ક્વિંટલ 200 રૂપિયા (4200) અને સુરજમુખીના ટેકાના ભાવ 845 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરાયા છે. જે 4100 થી વધીને 4945 રૂપિયા પ્રતિ ક્વિંટલ થશે.
ઘઉંના ટેકાના ભાવ પ્રતિ ક્વિંટલ 105 વધારી વર્તમાન ભાવ 1735થી વધારીને 1840 કરાયા છે. ચણાના 220 રૂપિયા પ્રતિ ક્વિંટલ વધારીને 4620 રૂપિયા, મસૂરના 225 રૂપિયા વધારીને પ્રતિ ક્વિંટલ 4475 રૂપિયા હશે. સરસોના પ્રતિ ક્વિંટલ 200 રૂપિયા (4200) અને સુરજમુખીના ટેકાના ભાવ 845 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરાયા છે. જે 4100 થી વધીને 4945 રૂપિયા પ્રતિ ક્વિંટલ થશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
Embed widget