નવેંબરમાં આવનાર નવા પાકમાં આ ભાવ વધારો લાગું થશે. જો કે આ પાક આવતા વર્ષે એપ્રીલ –મે મહિનામાં આ પાકની ખરીદી થશે.
2/4
નવી દિલ્હી: ખેડૂતોની નારાજગી વચ્ચે કેન્દ્ર સરકારે રવી પાકના ટેકાના ભાવમાં વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રવી પાક માટે નવા ટેકાના ભાવ પર મોહર લગાવી હતી. મોદી સરકારે ઘઉં અને પાંચ અન્ય રવી પાકોના ટેકાના ભાવમાં વધારો કરવા નિર્ણય લીધો છે.
3/4
બજેટમાં મોદી સરકેર ખેડૂતોને તેમની લાગત કિંમતમાં ઓછામા ઓછા દોઢ ગણો ભાવ આપવાનું વચન આપ્યું હતું. આ વાયદાને પૂર્ણ કરતા તેઓએ આ વર્ષે જુલાઈમાં ડાંગર સહિત તમામ ખરીફ પાકના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે. દેશભરના ખેડૂતોને કુલ 62 હજાર 635 કરોડ રૂપિયાનો ફાયદો થશે.