શોધખોળ કરો
સવર્ણોને 10 ટકા અનામત આપવા પાછળ મોદી સરકારે રાખી છે કઇ મોટી શરતો, જાણો વિગત
1/6

નવી દિલ્હીઃ કેબિનેટની બેઠકમાં મોદી સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાની જોગવાઇ લાગુ કરી હતી. હાલમાં આ અનામત શૈક્ષણિક બાબતો પુરતી મર્યાદિત રહેશે અને ક્રમશ સરકારી નોકરીમાં પણ લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોદી સરકાર આર્થિક આધાર પર અનામત લાવી રહ્યા છે જેની હાલમાં બંધારણમાં કોઇ જોગવાઇ નથી. સંવિધાનમાં જાતિનાં આધારે આરક્ષણની વાત કરવામાં આવી છે તેવી સ્થિતિમાં સરકારે આ લાગૂ કરવા માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે. સરકારનાં આ નિર્ણયને લોકસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યો છે.
2/6

Published at : 07 Jan 2019 05:12 PM (IST)
View More























