શોધખોળ કરો

લોકસભા ચૂંટણી 2024

UTTAR PRADESH (80)
43
INDIA
36
NDA
01
OTH
MAHARASHTRA (48)
29
INDIA
18
NDA
01
OTH
WEST BENGAL (42)
29
TMC
12
BJP
01
INC
BIHAR (40)
30
NDA
09
INDIA
01
OTH
TAMIL NADU (39)
39
DMK+
00
AIADMK+
00
BJP+
00
NTK
KARNATAKA (28)
19
NDA
09
INC
00
OTH
MADHYA PRADESH (29)
29
BJP
00
INDIA
00
OTH
RAJASTHAN (25)
14
BJP
11
INDIA
00
OTH
DELHI (07)
07
NDA
00
INDIA
00
OTH
HARYANA (10)
05
INDIA
05
BJP
00
OTH
GUJARAT (26)
25
BJP
01
INDIA
00
OTH
(Source: ECI / CVoter)

ઉત્તર પ્રદેશના મુગલસરાય સ્ટેશનનું નામ બદલી પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન કરાયું

1/3
ઉત્તરપ્રદેશ સરકારે આ વર્ષે જુનમાં મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ દીનદયાલ ઉપાધ્યાયનાં નામે રાખવાનો નિર્ણય લીધો હતો. મંત્રિપરિષદની બેઠકમાં મંજુરી બાદ આ પ્રસ્તાવને રેલ્વે મંત્રાલય પાસે મોકલી આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે લોકોને સંબોધિત કરતા કહ્યુ કે, આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની સ્મૃતિમાં મુગલસરાયમાં જે વિકાસ કાર્યોની શરૂઆત થઇ છે, તેના માટે હું ઉત્તરપ્રદેશની યોગી સરકાર અને કેન્દ્રની  મોદી સરકારનો આભાર માનું છું.
ઉત્તરપ્રદેશ સરકારે આ વર્ષે જુનમાં મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ દીનદયાલ ઉપાધ્યાયનાં નામે રાખવાનો નિર્ણય લીધો હતો. મંત્રિપરિષદની બેઠકમાં મંજુરી બાદ આ પ્રસ્તાવને રેલ્વે મંત્રાલય પાસે મોકલી આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે લોકોને સંબોધિત કરતા કહ્યુ કે, આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની સ્મૃતિમાં મુગલસરાયમાં જે વિકાસ કાર્યોની શરૂઆત થઇ છે, તેના માટે હું ઉત્તરપ્રદેશની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકારનો આભાર માનું છું.
2/3
લખનઉ: ઉત્તરપ્રદેશના મુગલસરાય જંક્શનનું નામ બદલી પંડિત દીનદયાલ ઉપાધ્યાય કરવામાં આવ્યું છે. મુગલસરાય સ્ટેશન હવેથી પંડિત દિનદયાલ ઉપાધ્યાયના નામથી ઓળખાશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુગલસરાયમાં આજે અધિકારીક રીતે તેની શરૂઆત કરી. આ દરમિયાન રેલ્વે મંત્રી પીયૂષ ગોયલ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા.
લખનઉ: ઉત્તરપ્રદેશના મુગલસરાય જંક્શનનું નામ બદલી પંડિત દીનદયાલ ઉપાધ્યાય કરવામાં આવ્યું છે. મુગલસરાય સ્ટેશન હવેથી પંડિત દિનદયાલ ઉપાધ્યાયના નામથી ઓળખાશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુગલસરાયમાં આજે અધિકારીક રીતે તેની શરૂઆત કરી. આ દરમિયાન રેલ્વે મંત્રી પીયૂષ ગોયલ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા.
3/3
રેલ્વે સ્ટેશનને કેસરિયા રંગમાં રંગાયું છે અને પરિસરમાં પ્રવેશવા અને નિકળવાના માર્ગના સાઇનબોર્ડની સાથે-સાથે પ્લેટફોર્મનાં નામ પણ બદલવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિચારક દીનદયાલ ઉપાધ્યાય ફેબ્રુઆરી, 1968માં મુગલસરાય રેલ્વે સ્ટેશન પાસે શંકાસ્પદ અવસ્થામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
રેલ્વે સ્ટેશનને કેસરિયા રંગમાં રંગાયું છે અને પરિસરમાં પ્રવેશવા અને નિકળવાના માર્ગના સાઇનબોર્ડની સાથે-સાથે પ્લેટફોર્મનાં નામ પણ બદલવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિચારક દીનદયાલ ઉપાધ્યાય ફેબ્રુઆરી, 1968માં મુગલસરાય રેલ્વે સ્ટેશન પાસે શંકાસ્પદ અવસ્થામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Lok Sabha Elections Results: ગુજરાતની તમામ સીટનું પરિણામ જાહેર, જાણો કઈ સીટ પરથી કોણે કેટલી લીડથી જીત્યું
ગુજરાતની તમામ સીટનું પરિણામ જાહેર, જાણો કઈ સીટ પરથી કોણે કેટલી લીડથી જીત્યું
abp ના એક્સક્લૂસિવ સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, સરકાર બનાવીશું કે, નહીં કાલે જવાબ આપીશ
abp ના એક્સક્લૂસિવ સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, સરકાર બનાવીશું કે, નહીં કાલે જવાબ આપીશ
Manipur Election Result: હિંસાનો સામનો કરી રહેલા મણિપુરે NDAને આપ્યો જાકારો, બન્ને બેઠકો પર કોંગ્રેસની બમ્પર જીત
Manipur Election Result: હિંસાનો સામનો કરી રહેલા મણિપુરે NDAને આપ્યો જાકારો, બન્ને બેઠકો પર કોંગ્રેસની બમ્પર જીત
Lok Sabha Election Results 2024: સતત ત્રીજી વખત સરકાર બનાવીશું, દેશવાસીઓનો ઋણી છુઃ પીએમ મોદી
Lok Sabha Election Results 2024: સતત ત્રીજી વખત સરકાર બનાવીશું, દેશવાસીઓનો ઋણી છુઃ પીએમ મોદી
Advertisement
metaverse

વિડિઓઝ

Lok Sabha Election Result 2024: લોકોએ કોઇને બહુમત આપ્યો નથી, જનાદેશ મોદી વિરુદ્ધઃ મલ્લિકાર્જુન ખડગેShaktisinh Gohil: અબકી બાર 400 પારનો અહંકાર ભાજપે દર્શાવ્યો હતો: શક્તિસિંહના ચાબખાLok Sabha Election Result 2024: 'અધિકારી યાદ રાખો, સરકાર બદલી રહી છે..', જયરામ રમેશની ખૂલ્લી ચેતવણીLok Sabha Election Result 2024: કોંગ્રેસના કે.એલ શર્માએ આંચકી અમેઠી લોકસભા બેઠક, સ્મૃતિ ઈરાની હાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Lok Sabha Elections Results: ગુજરાતની તમામ સીટનું પરિણામ જાહેર, જાણો કઈ સીટ પરથી કોણે કેટલી લીડથી જીત્યું
ગુજરાતની તમામ સીટનું પરિણામ જાહેર, જાણો કઈ સીટ પરથી કોણે કેટલી લીડથી જીત્યું
abp ના એક્સક્લૂસિવ સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, સરકાર બનાવીશું કે, નહીં કાલે જવાબ આપીશ
abp ના એક્સક્લૂસિવ સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, સરકાર બનાવીશું કે, નહીં કાલે જવાબ આપીશ
Manipur Election Result: હિંસાનો સામનો કરી રહેલા મણિપુરે NDAને આપ્યો જાકારો, બન્ને બેઠકો પર કોંગ્રેસની બમ્પર જીત
Manipur Election Result: હિંસાનો સામનો કરી રહેલા મણિપુરે NDAને આપ્યો જાકારો, બન્ને બેઠકો પર કોંગ્રેસની બમ્પર જીત
Lok Sabha Election Results 2024: સતત ત્રીજી વખત સરકાર બનાવીશું, દેશવાસીઓનો ઋણી છુઃ પીએમ મોદી
Lok Sabha Election Results 2024: સતત ત્રીજી વખત સરકાર બનાવીશું, દેશવાસીઓનો ઋણી છુઃ પીએમ મોદી
UP Lok Sabha Result 2024: ચંદ્રશેખર આઝાદની જીતે માયાવતી ઊંઘ હરામ કરી, યૂપીમાં દલિતોને મળ્યા નવા નાયક?
UP Lok Sabha Result 2024: ચંદ્રશેખર આઝાદની જીતે માયાવતી ઊંઘ હરામ કરી, યૂપીમાં દલિતોને મળ્યા નવા નાયક?
Lok Sabh Election Results 2024: ચૂંટણી પરિણામ બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
Lok Sabh Election Results 2024: ચૂંટણી પરિણામ બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
Lok sabha election 2024: લોકસભા ચૂંટણીના પરિણામ પર રાહુલ ગાંધીએ કહ્યું, 'આ લડાઈ બંધારણને બચાવવાની હતી'
Lok sabha election 2024: લોકસભા ચૂંટણીના પરિણામ પર રાહુલ ગાંધીએ કહ્યું, 'આ લડાઈ બંધારણને બચાવવાની હતી'
Lok Sabha Elections: સ્મૃતિ ઈરાની સહિત મોદી સરકારના આ મંત્રીઓની થઈ કારમી હાર,જુઓ લીસ્ટ
Lok Sabha Elections: સ્મૃતિ ઈરાની સહિત મોદી સરકારના આ મંત્રીઓની થઈ કારમી હાર,જુઓ લીસ્ટ
Embed widget