શોધખોળ કરો
મુંબઈઃ મરોલ વિસ્તારમાં રહેણાંક બિલ્ડિંગમાં આગથી એક જ પરિવારના 4 લોકોના મોત, 7 ઘાયલ
1/6

મળતી માહિતી મુજબ મુંબઈના મરોલ વિસ્તારની મૈમૂલ મંજિલ નામની રહેણાંક બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. ઘટના મોડી રાતે 1.30 કલાકે બની હતી. આગ લાગ્યાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમે પહોંચી જઈને તેના પર કાબુ મેળવી લીધો હતો. હાલ ઇમારતમાંથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી દેવામાં આવ્યા છે.
2/6

પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ ઇમારતની અંદર ફસાયેલા લોકો બચાવો-બચાવોની બૂમ પાડતા હતા પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. લોકોએ આરોપ લગાવ્યો હતો કે, જો ફાયરબ્રિગેડ ટીમ સમયસર પહોંચી ગઈ હોત તો આટલી મોટલી દુર્ઘટના સર્જાઇ શકી નહોત.
Published at : 04 Jan 2018 07:44 AM (IST)
View More























