શોધખોળ કરો
અખિલેશ યાદવને મોટો ઝટકો, સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા નરેશ અગ્રવાલ ભાજપમાં સામેલ
1/5

નવી દિલ્લી: સમાજવાદી પાર્ટીના મહાસચિવ અને દિગ્ગજ નેતા નરેશ અગ્રવાલ ભાજપમાં સામેલ થયા છે. નરેશ અગ્રવાલનું ભાજપમાં જવુ સમાજવાદી પાર્ટી માટે એક મોટા ઝટકા સમાન છે. નરેશ અગ્રવાલ રાષ્ટ્રીય રાજનીતિમાં સપાનો મુખ્ય ચહેરો છે.
2/5

જણાવવામાં આવી રહ્યું છે કે નરેશ અગ્રવાલ સપાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવથી રાજયસભાની બેઠક પર તેમની જગ્યાએ જયા બચ્ચનને ટિકીટ આપવામાં આવતા નારાજ છે અને તેઓ ભાજપમાં સામેલ થયા છે.
Published at : 12 Mar 2018 05:06 PM (IST)
Tags :
Samajwadi PartyView More























