શોધખોળ કરો

અડવાણીએ નહીં, મેં ભીડને બાબરી મસ્જિદ તોડવા ઉશ્કેરી હતી, જાણો કોણે કર્યો આ દાવો

1/4
પ્રતાપગઢથી ૧૨મી લોકસભાના સભ્ય રહેલા વેદાંતીએ કહ્યું હતું કે કારસેવકોએ તેમના આદેશ પર વિવાદિત માળખાને તોડી પાડ્યું હતું. તેમણે કહ્યું હતું, 'મને મારા એ નિર્ણય અંગે કોઈ પસ્તાવો નથી. વિવાદિત માળખું તોડી પાડવા માટે મને જો ફાંસી પણ આપવામાં આવે તો કોઈ તકલીફ નથી.'
પ્રતાપગઢથી ૧૨મી લોકસભાના સભ્ય રહેલા વેદાંતીએ કહ્યું હતું કે કારસેવકોએ તેમના આદેશ પર વિવાદિત માળખાને તોડી પાડ્યું હતું. તેમણે કહ્યું હતું, 'મને મારા એ નિર્ણય અંગે કોઈ પસ્તાવો નથી. વિવાદિત માળખું તોડી પાડવા માટે મને જો ફાંસી પણ આપવામાં આવે તો કોઈ તકલીફ નથી.'
2/4
બે દિવસ પહેલાં જ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી સહિત ૧૩ લોકો વિરૂદ્ધ કેસ ચલાવવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે. રામ મંદિર જેવા સંવેદનશીલ મામલે ભાજપના પૂર્વ સાંસદનું આ નિવેદન ઘણું મહત્ત્વપૂર્ણ બની રહે છે.
બે દિવસ પહેલાં જ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી સહિત ૧૩ લોકો વિરૂદ્ધ કેસ ચલાવવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે. રામ મંદિર જેવા સંવેદનશીલ મામલે ભાજપના પૂર્વ સાંસદનું આ નિવેદન ઘણું મહત્ત્વપૂર્ણ બની રહે છે.
3/4
 જોકે, આ મામલે ભાજપ તરફથી હજુ કોઈ નિવેદન આવ્યું નથી. ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ હજારોની સંખ્યામાં કારસેવકો અયોધ્યા પહોંચી ગયા હતા. તેમણે સદીઓ જૂની બાબરી મસ્જિદ પર ચઢી જઈને તેને તોડી પાડી હતી.
જોકે, આ મામલે ભાજપ તરફથી હજુ કોઈ નિવેદન આવ્યું નથી. ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ હજારોની સંખ્યામાં કારસેવકો અયોધ્યા પહોંચી ગયા હતા. તેમણે સદીઓ જૂની બાબરી મસ્જિદ પર ચઢી જઈને તેને તોડી પાડી હતી.
4/4
નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ સાંસદ અને બાબરી મસ્જિદ ધ્વંસ મામલે આરોપી રામવિલાસ વેદાંતીએ શુક્રવારે દાવો કર્યો કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ નહીં, પરંતુ તેમણે કારસેવકોને બાબરી મસ્જિદ તોડવા માટે ઉશ્કેર્યા હતા.
નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ સાંસદ અને બાબરી મસ્જિદ ધ્વંસ મામલે આરોપી રામવિલાસ વેદાંતીએ શુક્રવારે દાવો કર્યો કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ નહીં, પરંતુ તેમણે કારસેવકોને બાબરી મસ્જિદ તોડવા માટે ઉશ્કેર્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Embed widget