શોધખોળ કરો

અવિશ્વાસની દરખાસ્તના કારણે નરેન્દ્ર મોદીની સરકાર ક્યા સંજોગોમાં હારીને ઘરભેગી થઈ શકે? જાણો રસપ્રદ વિગત

1/6
ભાજપ સિવાયના બધા પક્ષો એક થઈ જઈને અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કરે અને સામે મતદાન વખતે ભાજપના અગિયાર કે વધારે સાંસદો ગેરહાજર રહે તો ભાજપની સરકાર ઘરભેગી થાય. આ પક્ષોમાં શિવસેનાને જેડીયુ જેવા ભાજપના સાથી પક્ષો પણ આવી ગયા.
ભાજપ સિવાયના બધા પક્ષો એક થઈ જઈને અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કરે અને સામે મતદાન વખતે ભાજપના અગિયાર કે વધારે સાંસદો ગેરહાજર રહે તો ભાજપની સરકાર ઘરભેગી થાય. આ પક્ષોમાં શિવસેનાને જેડીયુ જેવા ભાજપના સાથી પક્ષો પણ આવી ગયા.
2/6
શિવસેના સતત ભાજપની સામે બોલ્યા કરે છે પણ તેણે અવિશ્વાસની દરખાસ્તમાં રસ બતાવ્યો નથી. ઉધ્ધવ ઠાકરેએ અવિશ્વાસની દરખાસ્તના આ મામલે ટીડીપીના નેતાઓને મળવા માટે પણ ઘસીને ના પાડી દીધેલી. આ વલણ જોતાં શિવસેના ભાજપની પડખે રહેશે તેમાં શંકા નથી. આ સ્થિતીમાં ભાજપની સરકાર પડે એ શક્ય નથી.
શિવસેના સતત ભાજપની સામે બોલ્યા કરે છે પણ તેણે અવિશ્વાસની દરખાસ્તમાં રસ બતાવ્યો નથી. ઉધ્ધવ ઠાકરેએ અવિશ્વાસની દરખાસ્તના આ મામલે ટીડીપીના નેતાઓને મળવા માટે પણ ઘસીને ના પાડી દીધેલી. આ વલણ જોતાં શિવસેના ભાજપની પડખે રહેશે તેમાં શંકા નથી. આ સ્થિતીમાં ભાજપની સરકાર પડે એ શક્ય નથી.
3/6
4/6
નવી દિલ્લીઃ ભાજપ વિરોધી પક્ષો લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે પણ ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી આ અવિશ્વાસની દરખાસ્તથી નરેન્દ્ર મોદી સરકારને કોઈ ખતરો નથી. જો કે કાગળ પર એક રીતે નરેન્દ્ર મોદીની સરકાર ગબડી શકે તેમ છે.
નવી દિલ્લીઃ ભાજપ વિરોધી પક્ષો લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે પણ ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી આ અવિશ્વાસની દરખાસ્તથી નરેન્દ્ર મોદી સરકારને કોઈ ખતરો નથી. જો કે કાગળ પર એક રીતે નરેન્દ્ર મોદીની સરકાર ગબડી શકે તેમ છે.
5/6
લોકસભામાં અત્યારે કોંગ્રેસના 48, AIADMKના 37, તૃણમુલ કોંગ્રેસના 34, બીજેડીના 20, શિવસેનાના 18, ટીડીપીના 16, ટીઆરએસના 11, સીપીઆઈના 9, વાયએસઆર કોંગ્રેસના 9, સમાજવાદી પાર્ટીના 7 અને તે સિવાય 26 અન્ય પાર્ટીઓના 58 સાંસદ છે. આ સંજોગોમાં તમામ વિપક્ષોના ભેગા મળીને 265 સભ્યો થાય.
લોકસભામાં અત્યારે કોંગ્રેસના 48, AIADMKના 37, તૃણમુલ કોંગ્રેસના 34, બીજેડીના 20, શિવસેનાના 18, ટીડીપીના 16, ટીઆરએસના 11, સીપીઆઈના 9, વાયએસઆર કોંગ્રેસના 9, સમાજવાદી પાર્ટીના 7 અને તે સિવાય 26 અન્ય પાર્ટીઓના 58 સાંસદ છે. આ સંજોગોમાં તમામ વિપક્ષોના ભેગા મળીને 265 સભ્યો થાય.
6/6
સામાન્ય સંજોગોમાં આ બધા ભેગા થાય તો પણ ભાજપને હરાવી શકે તેમ નથી પણ ભાજપના 11 સભ્યો ગેરહાજર રહે તો  ભાજપના 264 સભ્યો થાય ને ભાજપની સરકાર ગબડી પડે. આ કાગળ પરનાં સમીકરણોની વાત કરી પણ વાસ્તવિક રીતે એ શક્ય નથી કેમ કે ભાજપના સાથી પક્ષો વિરોધી છાવણીમાં બેસે એ શક્ય નથી.
સામાન્ય સંજોગોમાં આ બધા ભેગા થાય તો પણ ભાજપને હરાવી શકે તેમ નથી પણ ભાજપના 11 સભ્યો ગેરહાજર રહે તો ભાજપના 264 સભ્યો થાય ને ભાજપની સરકાર ગબડી પડે. આ કાગળ પરનાં સમીકરણોની વાત કરી પણ વાસ્તવિક રીતે એ શક્ય નથી કેમ કે ભાજપના સાથી પક્ષો વિરોધી છાવણીમાં બેસે એ શક્ય નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Embed widget