શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અવિશ્વાસની દરખાસ્તના કારણે નરેન્દ્ર મોદીની સરકાર ક્યા સંજોગોમાં હારીને ઘરભેગી થઈ શકે? જાણો રસપ્રદ વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/19105040/Praposal-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![ભાજપ સિવાયના બધા પક્ષો એક થઈ જઈને અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કરે અને સામે મતદાન વખતે ભાજપના અગિયાર કે વધારે સાંસદો ગેરહાજર રહે તો ભાજપની સરકાર ઘરભેગી થાય. આ પક્ષોમાં શિવસેનાને જેડીયુ જેવા ભાજપના સાથી પક્ષો પણ આવી ગયા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/19105059/Praposal-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપ સિવાયના બધા પક્ષો એક થઈ જઈને અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કરે અને સામે મતદાન વખતે ભાજપના અગિયાર કે વધારે સાંસદો ગેરહાજર રહે તો ભાજપની સરકાર ઘરભેગી થાય. આ પક્ષોમાં શિવસેનાને જેડીયુ જેવા ભાજપના સાથી પક્ષો પણ આવી ગયા.
2/6
![શિવસેના સતત ભાજપની સામે બોલ્યા કરે છે પણ તેણે અવિશ્વાસની દરખાસ્તમાં રસ બતાવ્યો નથી. ઉધ્ધવ ઠાકરેએ અવિશ્વાસની દરખાસ્તના આ મામલે ટીડીપીના નેતાઓને મળવા માટે પણ ઘસીને ના પાડી દીધેલી. આ વલણ જોતાં શિવસેના ભાજપની પડખે રહેશે તેમાં શંકા નથી. આ સ્થિતીમાં ભાજપની સરકાર પડે એ શક્ય નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/19105055/Praposal-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિવસેના સતત ભાજપની સામે બોલ્યા કરે છે પણ તેણે અવિશ્વાસની દરખાસ્તમાં રસ બતાવ્યો નથી. ઉધ્ધવ ઠાકરેએ અવિશ્વાસની દરખાસ્તના આ મામલે ટીડીપીના નેતાઓને મળવા માટે પણ ઘસીને ના પાડી દીધેલી. આ વલણ જોતાં શિવસેના ભાજપની પડખે રહેશે તેમાં શંકા નથી. આ સ્થિતીમાં ભાજપની સરકાર પડે એ શક્ય નથી.
3/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/19105051/Praposal-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/6
![નવી દિલ્લીઃ ભાજપ વિરોધી પક્ષો લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે પણ ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી આ અવિશ્વાસની દરખાસ્તથી નરેન્દ્ર મોદી સરકારને કોઈ ખતરો નથી. જો કે કાગળ પર એક રીતે નરેન્દ્ર મોદીની સરકાર ગબડી શકે તેમ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/19105044/Praposal-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્લીઃ ભાજપ વિરોધી પક્ષો લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે પણ ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી આ અવિશ્વાસની દરખાસ્તથી નરેન્દ્ર મોદી સરકારને કોઈ ખતરો નથી. જો કે કાગળ પર એક રીતે નરેન્દ્ર મોદીની સરકાર ગબડી શકે તેમ છે.
5/6
![લોકસભામાં અત્યારે કોંગ્રેસના 48, AIADMKના 37, તૃણમુલ કોંગ્રેસના 34, બીજેડીના 20, શિવસેનાના 18, ટીડીપીના 16, ટીઆરએસના 11, સીપીઆઈના 9, વાયએસઆર કોંગ્રેસના 9, સમાજવાદી પાર્ટીના 7 અને તે સિવાય 26 અન્ય પાર્ટીઓના 58 સાંસદ છે. આ સંજોગોમાં તમામ વિપક્ષોના ભેગા મળીને 265 સભ્યો થાય.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/19105040/Praposal-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લોકસભામાં અત્યારે કોંગ્રેસના 48, AIADMKના 37, તૃણમુલ કોંગ્રેસના 34, બીજેડીના 20, શિવસેનાના 18, ટીડીપીના 16, ટીઆરએસના 11, સીપીઆઈના 9, વાયએસઆર કોંગ્રેસના 9, સમાજવાદી પાર્ટીના 7 અને તે સિવાય 26 અન્ય પાર્ટીઓના 58 સાંસદ છે. આ સંજોગોમાં તમામ વિપક્ષોના ભેગા મળીને 265 સભ્યો થાય.
6/6
![સામાન્ય સંજોગોમાં આ બધા ભેગા થાય તો પણ ભાજપને હરાવી શકે તેમ નથી પણ ભાજપના 11 સભ્યો ગેરહાજર રહે તો ભાજપના 264 સભ્યો થાય ને ભાજપની સરકાર ગબડી પડે. આ કાગળ પરનાં સમીકરણોની વાત કરી પણ વાસ્તવિક રીતે એ શક્ય નથી કેમ કે ભાજપના સાથી પક્ષો વિરોધી છાવણીમાં બેસે એ શક્ય નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/19105033/Praposal-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામાન્ય સંજોગોમાં આ બધા ભેગા થાય તો પણ ભાજપને હરાવી શકે તેમ નથી પણ ભાજપના 11 સભ્યો ગેરહાજર રહે તો ભાજપના 264 સભ્યો થાય ને ભાજપની સરકાર ગબડી પડે. આ કાગળ પરનાં સમીકરણોની વાત કરી પણ વાસ્તવિક રીતે એ શક્ય નથી કેમ કે ભાજપના સાથી પક્ષો વિરોધી છાવણીમાં બેસે એ શક્ય નથી.
Published at : 19 Jul 2018 10:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
અમદાવાદ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)