શોધખોળ કરો
ઉત્તર પ્રદેશમાં પાસ નેતા હાર્દિક પટેલે PM મોદી અને યોગી આદિત્યનાથ પર શું સાધ્યું નિશાન? જાણો વિગત
1/5

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કહ્યું હતું કે, યોગી બાબા છે. સંસારથી દૂર રહેવું જોઈએ પણ સત્તામાં ચિપકેલા છે. યોગીનું કામ ભ્રષ્ટાચાર કરાવાનું છે, લોકોને અંદરો-અંદર લડાવાનું છે. હાર્દિકે એમ પણ કહ્યું હતું કે બીજેપી રામ મંદિર અને હિન્દુ-મુસ્લિમના નામ ઉપર આગામી ચૂંટણી લડવા જઈ રહી છે.
2/5

હાર્દિકે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, એક પુત્ર મા ગંગા સાથે ભૂલ કરે છે, કપટ કરે છે તો મા ગંગાના કરોડો પુત્ર છે, બીજા પુત્રો તૈયાર થઈ જશે.
Published at : 30 Dec 2018 09:59 AM (IST)
View More





















