શોધખોળ કરો

હિમાચલ પ્રદેશ: પીએમએ કહ્યું કૉંગ્રેસ ઉધઈ જેવી, જડ-મૂળથી ઉખેડ્યા વિના હિમાચલનો વિકાસ સંભવ નહીં

1/3
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કૉંગ્રેસ પાર્ટીના વિચારો સડેલા છે અને આવનાર પેઢીમાં આ જ વિચારો આગળ જશે. કૉંગ્રેસને જ્યાં સુધી સજા ન આપવામાં આવે ત્યાં સુધી નહીં સુધરે. પીએમએ કહ્યું કૉંગ્રેસ પાર્ટીમાં ઊધઈ લાગેલી છે જેને મૂળીયામાંથી સાફ કર્યા વગર હિમાચલનો વિકાસ સંભવ નથી. તેમણે કહ્યું હિમાચલને બિમારીઓથી દૂર કરવા માટે કૉંગ્રેસરૂપી ઊધઈ હિમાચલની જડ મૂળ માંથી ઉખાડી ફેકવાની જરૂર છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કૉંગ્રેસ પાર્ટીના વિચારો સડેલા છે અને આવનાર પેઢીમાં આ જ વિચારો આગળ જશે. કૉંગ્રેસને જ્યાં સુધી સજા ન આપવામાં આવે ત્યાં સુધી નહીં સુધરે. પીએમએ કહ્યું કૉંગ્રેસ પાર્ટીમાં ઊધઈ લાગેલી છે જેને મૂળીયામાંથી સાફ કર્યા વગર હિમાચલનો વિકાસ સંભવ નથી. તેમણે કહ્યું હિમાચલને બિમારીઓથી દૂર કરવા માટે કૉંગ્રેસરૂપી ઊધઈ હિમાચલની જડ મૂળ માંથી ઉખાડી ફેકવાની જરૂર છે.
2/3
નવી દિલ્લી: હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનતા પાસે વોટની અપીલ કરવા ફરી એકવાર હિમાચલ પહોંચ્યા છે. કાંગડામાં રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું, હિમાચલમાં કૉંગ્રેસ ક્યાંય દેખાતી નથી, તેમણે પહેલાથીજ મેદાન છોડી દીધું છે.
નવી દિલ્લી: હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનતા પાસે વોટની અપીલ કરવા ફરી એકવાર હિમાચલ પહોંચ્યા છે. કાંગડામાં રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું, હિમાચલમાં કૉંગ્રેસ ક્યાંય દેખાતી નથી, તેમણે પહેલાથીજ મેદાન છોડી દીધું છે.
3/3
જનસભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આખી દુનિયામાં ભારતની જય જયકાર થઈ રહી છે. તેનું કારણ મોદી નહીં પણ સવા સૌ કરોડ હિન્દુસ્તાની છે. એજ હિદુસ્તાનીઓએ 30 વર્ષ બાદ ભારતમાં પૂર્ણ બહુમત વાળી સરકારને વિજય અપાવ્યો. પીએમ મોદીએ કહ્યું જો દેશમાં હિમાચલનું ગુણગાન કરાવવું હોય તો ભાજપને બહુમતીથી વિજય બનાવો.
જનસભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આખી દુનિયામાં ભારતની જય જયકાર થઈ રહી છે. તેનું કારણ મોદી નહીં પણ સવા સૌ કરોડ હિન્દુસ્તાની છે. એજ હિદુસ્તાનીઓએ 30 વર્ષ બાદ ભારતમાં પૂર્ણ બહુમત વાળી સરકારને વિજય અપાવ્યો. પીએમ મોદીએ કહ્યું જો દેશમાં હિમાચલનું ગુણગાન કરાવવું હોય તો ભાજપને બહુમતીથી વિજય બનાવો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget