શોધખોળ કરો
PM મોદી આજે ઓડિશા અને છત્તીસગઢમાં અનેક પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ
1/3

પીએમ મોદી બપોરે છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લાની મુલાકાતે જશે. ત્યાં પરંપરાગત હેન્ડલૂમ અને કૃષિ પર એક પ્રદર્શન જોવા જશે. તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સ અને પેંડ્રા-અનુપપુર ત્રીજી રેલ લાઈનનો શિલાન્યાસ કરશે.
2/3

પીએમ મોદી એક એરપોર્ટનું ઉદ્ધાટન કરવા માટે ઝારસુગુડા જશે. નિવેદનમાં કહેવાયું છે કે પ્રધાનમંત્રી ગર્જનબહલ કોલસા ખાણો અને ઝારસુગુડા-બારાપલી-સરદેગા રેલ સંપર્કને રાષ્ટ્રને સમર્પિત કરશે.
Published at : 22 Sep 2018 08:19 AM (IST)
View More





















