શોધખોળ કરો
મિત્રો...: સાંજે આટલા વાગ્યે પીએમ મોદી દેશને કરી શકે છે સંબોધન
1/3

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી નોટબંધી પર બીજી વખત દેશને સંબોધિત કરશે. સુત્રોની જાણકારી મુજબ સાંજે પાંચ વાગે પ્રસારણ થશે. જેમાં ઘણી યોજનાઓની જાહેરાતની પણ સંભાવનાઓ છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે નોટબંધીના 50 દિવસ પૂર્ણ થવા પર પીએમ દેશની જનતાનો આભાર વ્યક્ત કરશે. આ સાથે જ 50 દિવસમાં સરકાર તરફથી શુ પગલા લેવામાં આવ્યા તેની પણ જાણકારી આપવામાં આવશે.
2/3

કેંદ્ર સરકાર ખેડૂતો, બેરોજગાર યુવાનો, બીપીઓલ યોજના અને પેંશન પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રના નામે સંબોધનમાં તેના3 પર પણ કોઈ જાહેરાત કરી શકે છે.
Published at : 31 Dec 2016 02:56 PM (IST)
View More























