શોધખોળ કરો
PM મોદીએ RSS-ભાજપના નેતાઓને ડીનર માટે બોલાવ્યા, 2019ની ચૂંટણી પર રણનીતિ ઘડાશે
1/3

ભાજપ અને આરએસએસ તેમજ તેમના વિવિધ સંગઠનોના વરિષ્ઠ પદાધિકારીઓની બેઠક હરિયાણાના સૂરજકુંડ ખાતે શરૂ થઇ ગઇ છે. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે. મિશન લોકસભા 2019ની રણનીતિ તૈયાર કરવાની દ્રષ્ટિએ આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
2/3

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ RSS અને ભાજપના પ્રમુખ નેતાઓને રાત્રિ ભોજન માટે બોલાવ્યાં છે. આ ડીનર ડીપ્લોમેસીમાં આગામી 2019ની લોકસભાની ચૂંટણી પર મહામંથન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2019માં યોજાનારી લોકસભા ચૂંટણી તેમજ ત્રણ રાજ્યોમાં આ વર્ષના અંતે યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇને મહામંથન કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયં સેવક અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નેતાઓને ડીનર માટે આમંત્રણ આપ્યું છે.
Published at : 15 Jun 2018 05:59 PM (IST)
View More























