શોધખોળ કરો

જે રાક્ષસી કામ કરશે તેને ફાંસી પર લટકાવી દેવામાં આવશે, POCSO એક્ટ પર બોલ્ચા PM મોદી

1/4
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં POCSO એક્ટમાં કરેલા ફેરફારો વિશે જણાવતા કહ્યું કે, જે પણ રાક્ષસી કામ કરશે તેને ફાંસીએ લટકાવી દેવામાં આવશે. આજની કેન્દ્ર સરકાર લોકોની ભાવનાઓને સમજે છે અને તે પ્રમાણે નિર્ણય લઇ રહી છે. આ એક સામાજિક પરિવર્તન છે, આપણે આપણા છોકરાઓને પણ સમજાવવા પડશે. છોકરાઓને છોકરીઓની ઇજ્જત કરતાં શીખવાડવું પડશે. પરિવારે ઘરની અંદરથી જ આ પરિવર્તનની શરૂઆત કરવી પડશે.
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં POCSO એક્ટમાં કરેલા ફેરફારો વિશે જણાવતા કહ્યું કે, જે પણ રાક્ષસી કામ કરશે તેને ફાંસીએ લટકાવી દેવામાં આવશે. આજની કેન્દ્ર સરકાર લોકોની ભાવનાઓને સમજે છે અને તે પ્રમાણે નિર્ણય લઇ રહી છે. આ એક સામાજિક પરિવર્તન છે, આપણે આપણા છોકરાઓને પણ સમજાવવા પડશે. છોકરાઓને છોકરીઓની ઇજ્જત કરતાં શીખવાડવું પડશે. પરિવારે ઘરની અંદરથી જ આ પરિવર્તનની શરૂઆત કરવી પડશે.
2/4
પીએમ મોદીએ શિક્ષણ પર બોલતા કહ્યું કે, દરેકે પ્રયત્ન કરવો જોઇએ કે ગામડાનો દરેક બાળક ભણે કેમકે સરકાર માત્ર પૈસા-સ્કૂલ-ટીચર-બેગ આપી શકે છે પણ તમારે તમારા બાળકોને પ્રત્સાહિત કરવા પડશે.
પીએમ મોદીએ શિક્ષણ પર બોલતા કહ્યું કે, દરેકે પ્રયત્ન કરવો જોઇએ કે ગામડાનો દરેક બાળક ભણે કેમકે સરકાર માત્ર પૈસા-સ્કૂલ-ટીચર-બેગ આપી શકે છે પણ તમારે તમારા બાળકોને પ્રત્સાહિત કરવા પડશે.
3/4
એમપીમાં ત્રણ દિવસીય આદિ ઉત્સવની પણ શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં વડાપ્રધાને આ દરમિયાન કેટલાય ગ્રામ પંચાયતોના સરપંચોને પણ સન્માનિત કર્યાં હતા. મોદીએ પોતાના ભાષણની શરૂઆત આદિવાસી ભાષામાં બોલીને કરી, પીએમ મોદીએ કહ્યું કે, આદિવાસી ભાઇઓએ હંમેશા દેશ માટે કામ કર્યું છે, પછી તે અંગ્રેજો વિરુદ્ધની લડાઇ હોય કે દેશનો વિકાસ.
એમપીમાં ત્રણ દિવસીય આદિ ઉત્સવની પણ શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં વડાપ્રધાને આ દરમિયાન કેટલાય ગ્રામ પંચાયતોના સરપંચોને પણ સન્માનિત કર્યાં હતા. મોદીએ પોતાના ભાષણની શરૂઆત આદિવાસી ભાષામાં બોલીને કરી, પીએમ મોદીએ કહ્યું કે, આદિવાસી ભાઇઓએ હંમેશા દેશ માટે કામ કર્યું છે, પછી તે અંગ્રેજો વિરુદ્ધની લડાઇ હોય કે દેશનો વિકાસ.
4/4
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ પહેલીવાર POCSO એક્ટ પર બોલતા કહ્યું કે, જે રાક્ષસી કામ કરશે તેને ફાંસી પર લટકાવી દેવામાં આવશે. પીએમ મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે હતા, મંડલા જિલ્લાના રામનગરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનું ઉદઘાટન કરતાં આ POCSO પર નિવેદન આપ્યું હતું.
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ પહેલીવાર POCSO એક્ટ પર બોલતા કહ્યું કે, જે રાક્ષસી કામ કરશે તેને ફાંસી પર લટકાવી દેવામાં આવશે. પીએમ મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે હતા, મંડલા જિલ્લાના રામનગરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનું ઉદઘાટન કરતાં આ POCSO પર નિવેદન આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget