શોધખોળ કરો

જે રાક્ષસી કામ કરશે તેને ફાંસી પર લટકાવી દેવામાં આવશે, POCSO એક્ટ પર બોલ્ચા PM મોદી

1/4
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં POCSO એક્ટમાં કરેલા ફેરફારો વિશે જણાવતા કહ્યું કે, જે પણ રાક્ષસી કામ કરશે તેને ફાંસીએ લટકાવી દેવામાં આવશે. આજની કેન્દ્ર સરકાર લોકોની ભાવનાઓને સમજે છે અને તે પ્રમાણે નિર્ણય લઇ રહી છે. આ એક સામાજિક પરિવર્તન છે, આપણે આપણા છોકરાઓને પણ સમજાવવા પડશે. છોકરાઓને છોકરીઓની ઇજ્જત કરતાં શીખવાડવું પડશે. પરિવારે ઘરની અંદરથી જ આ પરિવર્તનની શરૂઆત કરવી પડશે.
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં POCSO એક્ટમાં કરેલા ફેરફારો વિશે જણાવતા કહ્યું કે, જે પણ રાક્ષસી કામ કરશે તેને ફાંસીએ લટકાવી દેવામાં આવશે. આજની કેન્દ્ર સરકાર લોકોની ભાવનાઓને સમજે છે અને તે પ્રમાણે નિર્ણય લઇ રહી છે. આ એક સામાજિક પરિવર્તન છે, આપણે આપણા છોકરાઓને પણ સમજાવવા પડશે. છોકરાઓને છોકરીઓની ઇજ્જત કરતાં શીખવાડવું પડશે. પરિવારે ઘરની અંદરથી જ આ પરિવર્તનની શરૂઆત કરવી પડશે.
2/4
પીએમ મોદીએ શિક્ષણ પર બોલતા કહ્યું કે, દરેકે પ્રયત્ન કરવો જોઇએ કે ગામડાનો દરેક બાળક ભણે કેમકે સરકાર માત્ર પૈસા-સ્કૂલ-ટીચર-બેગ આપી શકે છે પણ તમારે તમારા બાળકોને પ્રત્સાહિત કરવા પડશે.
પીએમ મોદીએ શિક્ષણ પર બોલતા કહ્યું કે, દરેકે પ્રયત્ન કરવો જોઇએ કે ગામડાનો દરેક બાળક ભણે કેમકે સરકાર માત્ર પૈસા-સ્કૂલ-ટીચર-બેગ આપી શકે છે પણ તમારે તમારા બાળકોને પ્રત્સાહિત કરવા પડશે.
3/4
એમપીમાં ત્રણ દિવસીય આદિ ઉત્સવની પણ શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં વડાપ્રધાને આ દરમિયાન કેટલાય ગ્રામ પંચાયતોના સરપંચોને પણ સન્માનિત કર્યાં હતા. મોદીએ પોતાના ભાષણની શરૂઆત આદિવાસી ભાષામાં બોલીને કરી, પીએમ મોદીએ કહ્યું કે, આદિવાસી ભાઇઓએ હંમેશા દેશ માટે કામ કર્યું છે, પછી તે અંગ્રેજો વિરુદ્ધની લડાઇ હોય કે દેશનો વિકાસ.
એમપીમાં ત્રણ દિવસીય આદિ ઉત્સવની પણ શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં વડાપ્રધાને આ દરમિયાન કેટલાય ગ્રામ પંચાયતોના સરપંચોને પણ સન્માનિત કર્યાં હતા. મોદીએ પોતાના ભાષણની શરૂઆત આદિવાસી ભાષામાં બોલીને કરી, પીએમ મોદીએ કહ્યું કે, આદિવાસી ભાઇઓએ હંમેશા દેશ માટે કામ કર્યું છે, પછી તે અંગ્રેજો વિરુદ્ધની લડાઇ હોય કે દેશનો વિકાસ.
4/4
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ પહેલીવાર POCSO એક્ટ પર બોલતા કહ્યું કે, જે રાક્ષસી કામ કરશે તેને ફાંસી પર લટકાવી દેવામાં આવશે. પીએમ મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે હતા, મંડલા જિલ્લાના રામનગરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનું ઉદઘાટન કરતાં આ POCSO પર નિવેદન આપ્યું હતું.
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ પહેલીવાર POCSO એક્ટ પર બોલતા કહ્યું કે, જે રાક્ષસી કામ કરશે તેને ફાંસી પર લટકાવી દેવામાં આવશે. પીએમ મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે હતા, મંડલા જિલ્લાના રામનગરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનું ઉદઘાટન કરતાં આ POCSO પર નિવેદન આપ્યું હતું.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 
Embed widget