શોધખોળ કરો

હોલીવુડ-બોલીવુડની કઈ હોટ હીરોઈન્સ હતી નીરવ મોદીની ક્લાયન્ટ્સ, જીવતો કેવી વૈભવી લાઈફ સ્ટાઈલ જાણો વિગત

1/13
નીરવ મોદીની બ્રાન્ડમાં પાંચ લાખથી માંડી પાંચ કરોડ રૂપિયાની જ્વેલેરી મળે છે. નીરવ મોદીને વર્ષ 2016માં ફોર્બ્સની યાદીમાં ભારતના સૌથી અમીર વ્યક્તિ તરીકે સ્થાન મળ્યું હતું. નીરવ મોદીની કુલ સંપત્તિ 1.74 બિલિયન ડોલરની છે.
નીરવ મોદીની બ્રાન્ડમાં પાંચ લાખથી માંડી પાંચ કરોડ રૂપિયાની જ્વેલેરી મળે છે. નીરવ મોદીને વર્ષ 2016માં ફોર્બ્સની યાદીમાં ભારતના સૌથી અમીર વ્યક્તિ તરીકે સ્થાન મળ્યું હતું. નીરવ મોદીની કુલ સંપત્તિ 1.74 બિલિયન ડોલરની છે.
2/13
નીરવ મોદી બ્રાન્ડની જ્વેલેરીના ચાહકોમાં બોલિવૂડ અને હોલિવૂડની અનેક એક્ટ્રેસિસ સામેલ છે. હોલિવૂડ એક્ટ્રેસ કેટ વિન્સલેટ, સ્ટીવન સ્પિલબર્ગ, શેરોન સ્ટોન સહિતની અનેક એક્ટ્રેસ છે. તે સિવાય પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા રાય, સોનમ કપૂર સહિત અનેક તેના ક્લાયન્ટ છે.
નીરવ મોદી બ્રાન્ડની જ્વેલેરીના ચાહકોમાં બોલિવૂડ અને હોલિવૂડની અનેક એક્ટ્રેસિસ સામેલ છે. હોલિવૂડ એક્ટ્રેસ કેટ વિન્સલેટ, સ્ટીવન સ્પિલબર્ગ, શેરોન સ્ટોન સહિતની અનેક એક્ટ્રેસ છે. તે સિવાય પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા રાય, સોનમ કપૂર સહિત અનેક તેના ક્લાયન્ટ છે.
3/13
નવી દિલ્હીઃજ્વેલેરી ડિઝાઇનર અને ગુજરાતી અબજપતિ નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્થિત એક બ્રાંચમાં 11,400 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યા બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે પીએનબીએ નીરવ મોદી, તેનો ભાઇ વિશાલ, નીરવની પત્ની અમી અને નીરવના મામા મેહુલ ચોક્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
નવી દિલ્હીઃજ્વેલેરી ડિઝાઇનર અને ગુજરાતી અબજપતિ નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્થિત એક બ્રાંચમાં 11,400 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યા બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે પીએનબીએ નીરવ મોદી, તેનો ભાઇ વિશાલ, નીરવની પત્ની અમી અને નીરવના મામા મેહુલ ચોક્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
4/13
5/13
6/13
7/13
તેઓ અભ્યાસ માટે વોર્ટન ગયા હતા. જ્યાં એક વર્ષ સુધી ફાઇનાન્સનો અભ્યાસ કર્યો પરંતુ તેમાં નિષ્ફળ રહ્યા અને એક વર્ષ બાદ તેમણે ડ્રોપ લીધો હતો. બાદમાં તેઓ ભારત પરત ફર્યા અને તેમના મામા અને ગીતાંજલી જેમ્સના ચેરમેન મેહુલ ચોક્સી પાસે મુંબઇમાં રહ્યા અને ત્યાં હિરાના વ્યવસાયની જાણકારી મેળવી હતી.
તેઓ અભ્યાસ માટે વોર્ટન ગયા હતા. જ્યાં એક વર્ષ સુધી ફાઇનાન્સનો અભ્યાસ કર્યો પરંતુ તેમાં નિષ્ફળ રહ્યા અને એક વર્ષ બાદ તેમણે ડ્રોપ લીધો હતો. બાદમાં તેઓ ભારત પરત ફર્યા અને તેમના મામા અને ગીતાંજલી જેમ્સના ચેરમેન મેહુલ ચોક્સી પાસે મુંબઇમાં રહ્યા અને ત્યાં હિરાના વ્યવસાયની જાણકારી મેળવી હતી.
8/13
9/13
10/13
ભારત સિવાય નીરવ મોદીના રશિયા, આર્મેનિયા અને દક્ષિણ આફ્રિકામાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. વર્ષ 2014માં દિલ્હીમાં પ્રથમ જ્વેલેરી શો રૂમ ખોલ્યો હતો. બાદમાં તેણે લંડન, સિંગાપોર, પેઇચિંગ અને મકાઉમાં પણ શો રૂમ ખોલ્યા છે.
ભારત સિવાય નીરવ મોદીના રશિયા, આર્મેનિયા અને દક્ષિણ આફ્રિકામાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. વર્ષ 2014માં દિલ્હીમાં પ્રથમ જ્વેલેરી શો રૂમ ખોલ્યો હતો. બાદમાં તેણે લંડન, સિંગાપોર, પેઇચિંગ અને મકાઉમાં પણ શો રૂમ ખોલ્યા છે.
11/13
નીરવ મોદીનો જન્મ પાલનપુરમાં એક જૈન પરિવારમાં થયો હતો. નીરવના દાદા હીરાનો વ્યવસાય કરતા હતા. બેલ્જિયમના એન્ટવર્પમાં તેમના પિતા દીપક મોદીએ હિરા વેપારની શરૂઆત કરી હતી. નીરવ મોદીનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર બેલ્જિયમમાં થયો છે. નીરવ મોદીને હીરાના વ્યવસાયમાં નહી પરંતુ સંગીતમાં રસ હતો.
નીરવ મોદીનો જન્મ પાલનપુરમાં એક જૈન પરિવારમાં થયો હતો. નીરવના દાદા હીરાનો વ્યવસાય કરતા હતા. બેલ્જિયમના એન્ટવર્પમાં તેમના પિતા દીપક મોદીએ હિરા વેપારની શરૂઆત કરી હતી. નીરવ મોદીનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર બેલ્જિયમમાં થયો છે. નીરવ મોદીને હીરાના વ્યવસાયમાં નહી પરંતુ સંગીતમાં રસ હતો.
12/13
13/13
1999માં નીરવ મોદીએ ફાયરસ્ટાર નામની કંપની બનાવી જે હીરા સોર્સિંગ અને ટ્રેડિંગ કરતી હતી. આજે કંપનીની સંપત્તિ 2.3 બિલિયન ડોલરની છે. નીરવ મોદી બ્રાન્ડના નામે તેમણે વર્ષ 2008માં પોતાના એક કરોડ પતિ ફ્રેન્ડ માટે ઇયરિંગ બનાવી હતી. બાદમા જ્વેલેરી મેકિંગના વ્યવસાયમાં જોડાયા.
1999માં નીરવ મોદીએ ફાયરસ્ટાર નામની કંપની બનાવી જે હીરા સોર્સિંગ અને ટ્રેડિંગ કરતી હતી. આજે કંપનીની સંપત્તિ 2.3 બિલિયન ડોલરની છે. નીરવ મોદી બ્રાન્ડના નામે તેમણે વર્ષ 2008માં પોતાના એક કરોડ પતિ ફ્રેન્ડ માટે ઇયરિંગ બનાવી હતી. બાદમા જ્વેલેરી મેકિંગના વ્યવસાયમાં જોડાયા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Embed widget