શોધખોળ કરો

આ રહ્યો કૌભાંડી નીરવ મોદીનો પરિવાર, કોણ કોણ છે પરિવારમાં, જાણો વિગત

1/9
તેમણે કહ્યું કે નિરવનો ભાઈ નિશાલ બેલ્જિયમનો નાગરિક છે. તે પણ એક જાન્યુઆરીના રોજ ભારત છોડીને જતો રહ્યો. જો કે બંને સાથે ગયા કે પછી અલગ અલગ તે અંગે તપાસ થઈ રહી છે. નિરવની પત્ની અને અમેરિકી નાગરિક એમી પણ 6 જાન્યુઆરીએ રવાના થઈ ગઈ હતી. તેના કાકા તથા ગીતાંજલિ જ્વેલર્સના પ્રમોટર મેહુલ ચોક્સી પણ ચાર જાન્યુઆરીના રોજ દેશ છોડીને ભાગી ગયો.
તેમણે કહ્યું કે નિરવનો ભાઈ નિશાલ બેલ્જિયમનો નાગરિક છે. તે પણ એક જાન્યુઆરીના રોજ ભારત છોડીને જતો રહ્યો. જો કે બંને સાથે ગયા કે પછી અલગ અલગ તે અંગે તપાસ થઈ રહી છે. નિરવની પત્ની અને અમેરિકી નાગરિક એમી પણ 6 જાન્યુઆરીએ રવાના થઈ ગઈ હતી. તેના કાકા તથા ગીતાંજલિ જ્વેલર્સના પ્રમોટર મેહુલ ચોક્સી પણ ચાર જાન્યુઆરીના રોજ દેશ છોડીને ભાગી ગયો.
2/9
મુંબઈ: અંદાજે 11,300 કરોડનું કૌભાંડ આચરનાર ડાયમંડ બિઝનેસમેન નીરવ મોદીનો પરિવાર ગુજરાતના પાલનપુરનો વતની છે. નીરવના પિતા ઘણાં સમય પહેલાં પરિવાર સાથે બેલ્જિયમમાં સેટલ થઈ ગયા હતાં. નીરવનો ભાઈ નિશાલ બેલ્જિયમનો નાગરિક છે. નિરવની પત્ની એમી પાસે અમેરિકી નાગરિકતા છે. પંજાબ નેશનલ બેંક(પીએનબી)માં બુધવારે 14 ફેબ્રુઆરીના રોજ 11,300 કરોડ રૂપિયાના જંગી કૌભાંડનો ખુલાસો થવાથી હડકંપ મચી ગયો છે. ટીવી રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર તે ન્યૂ યોર્કની સૌથી મોંઘી હોટલમાં જેડ બ્લુ મેરિયટના એસેક્સ હાઉસના બહુ જ મોંઘા શૂટમાં પોતાના પરિવાર સાથે રોકાયો છે.
મુંબઈ: અંદાજે 11,300 કરોડનું કૌભાંડ આચરનાર ડાયમંડ બિઝનેસમેન નીરવ મોદીનો પરિવાર ગુજરાતના પાલનપુરનો વતની છે. નીરવના પિતા ઘણાં સમય પહેલાં પરિવાર સાથે બેલ્જિયમમાં સેટલ થઈ ગયા હતાં. નીરવનો ભાઈ નિશાલ બેલ્જિયમનો નાગરિક છે. નિરવની પત્ની એમી પાસે અમેરિકી નાગરિકતા છે. પંજાબ નેશનલ બેંક(પીએનબી)માં બુધવારે 14 ફેબ્રુઆરીના રોજ 11,300 કરોડ રૂપિયાના જંગી કૌભાંડનો ખુલાસો થવાથી હડકંપ મચી ગયો છે. ટીવી રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર તે ન્યૂ યોર્કની સૌથી મોંઘી હોટલમાં જેડ બ્લુ મેરિયટના એસેક્સ હાઉસના બહુ જ મોંઘા શૂટમાં પોતાના પરિવાર સાથે રોકાયો છે.
3/9
સીબીઆઈના અધિકારીઓના જણાવ્યાં મુજબ પંજાબ નેશનલ બેંક(પીએનબી) સાથે કૌભાંડને લઈને ચર્ચામાં રહેલો નિરવ મોદી બેંક તરફથી આ મામલે ફરિયાદ મળ્યાના ઘણા દિવસો પહેલા એક જાન્યુઆરીએ જ દેશની બહાર ભાગી ગયો હતો.
સીબીઆઈના અધિકારીઓના જણાવ્યાં મુજબ પંજાબ નેશનલ બેંક(પીએનબી) સાથે કૌભાંડને લઈને ચર્ચામાં રહેલો નિરવ મોદી બેંક તરફથી આ મામલે ફરિયાદ મળ્યાના ઘણા દિવસો પહેલા એક જાન્યુઆરીએ જ દેશની બહાર ભાગી ગયો હતો.
4/9
દાદા પાલનપુરમાં મહેતાજીનો વ્યવસાય કરતા હતાં. નિરવના પિતા પિયૂષભાઈ હીરાબજારનું કામ કરતા હતાં. પાલનપુરમાં જ નિરવનો જન્મ થયો હતો અને ઢાળવાસની ગલીઓમાં બાળપણ વિત્યું હતું. પરંતુ ત્યારબાદ પિતા બેલ્જિયમના એન્ટવર્પમાં વસી ગયાં હતાં.
દાદા પાલનપુરમાં મહેતાજીનો વ્યવસાય કરતા હતાં. નિરવના પિતા પિયૂષભાઈ હીરાબજારનું કામ કરતા હતાં. પાલનપુરમાં જ નિરવનો જન્મ થયો હતો અને ઢાળવાસની ગલીઓમાં બાળપણ વિત્યું હતું. પરંતુ ત્યારબાદ પિતા બેલ્જિયમના એન્ટવર્પમાં વસી ગયાં હતાં.
5/9
આ મકાનની બાજુમાં એક જૂનું મકાન આવેલું છે. આ મકાન પણ તેમનું જ હતું. પાલનપુરના વિદ્યામંદિર ટ્રસ્ટને જમીન દાન આપનાર એક બહેને ભેટમાં આપ્યું હતું. વિસ્તારના લોકો તો જોકે આજે પણ તેમને યાદ કરતા કહે છે કે મફતલાલ મોદી મિલનસાર સ્વભાવના હતાં.
આ મકાનની બાજુમાં એક જૂનું મકાન આવેલું છે. આ મકાન પણ તેમનું જ હતું. પાલનપુરના વિદ્યામંદિર ટ્રસ્ટને જમીન દાન આપનાર એક બહેને ભેટમાં આપ્યું હતું. વિસ્તારના લોકો તો જોકે આજે પણ તેમને યાદ કરતા કહે છે કે મફતલાલ મોદી મિલનસાર સ્વભાવના હતાં.
6/9
નિરવ મોદી અભ્યાસ છોડીને મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડમાં કામ કરવા લાગ્યો હતો. મેહુલ ચોક્સી નીરવ મોદીનો મામો છે. નીરવ મોદી અને અમી મોદીને બે પુત્રી અને એક પુત્ર છે. પુત્રી અપાશા મોદી અને અનન્યા મોદી છે જ્યારે પુત્ર રોહન મોદી છે.
નિરવ મોદી અભ્યાસ છોડીને મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડમાં કામ કરવા લાગ્યો હતો. મેહુલ ચોક્સી નીરવ મોદીનો મામો છે. નીરવ મોદી અને અમી મોદીને બે પુત્રી અને એક પુત્ર છે. પુત્રી અપાશા મોદી અને અનન્યા મોદી છે જ્યારે પુત્ર રોહન મોદી છે.
7/9
અમેરિકાની ધ Wharton Schoolમાં અમી અને નીરવ મોદી સાથે અભ્યાસ કરતાં હતાં. અમી મોદી અભ્યાસ પૂર્ણ કર્યા પછી પતી નીરવ મોદી સાથે બિઝનેસમાં જોડાઈ ગઈ હતી.
અમેરિકાની ધ Wharton Schoolમાં અમી અને નીરવ મોદી સાથે અભ્યાસ કરતાં હતાં. અમી મોદી અભ્યાસ પૂર્ણ કર્યા પછી પતી નીરવ મોદી સાથે બિઝનેસમાં જોડાઈ ગઈ હતી.
8/9
અમી મોદી કરોડપતિ ડાયમંડ મરચન્ટ નિરવ મોદીની પત્ની છે. અમી મોદી અમેરિકન નાગરિક છે. અમી મોદીનો જન્મ અમેરિકાના ન્યુ યોર્કમાં થયો હતો.
અમી મોદી કરોડપતિ ડાયમંડ મરચન્ટ નિરવ મોદીની પત્ની છે. અમી મોદી અમેરિકન નાગરિક છે. અમી મોદીનો જન્મ અમેરિકાના ન્યુ યોર્કમાં થયો હતો.
9/9
પંજાબ નેશનલ બેંકમાં કરોડોનું કૌભાંડ આચરનાર નીરવ મોદી મૂળ પાલનપુરનો વતની છે. પાલનપુરના ઢાળવાસની સાંકડી ગલીઓમાં નીરવ મોદીના દાદા મફતલાલ મોદી રહેતા હતાં. જોકે હાલ તે મકાન દુકાનમાં ફેરવાઈ ગયું છે. પરંતુ પહેલા નીચે દુકાન અને ઉપરના માળે પરિવાર સાથે રહેતા હતાં.
પંજાબ નેશનલ બેંકમાં કરોડોનું કૌભાંડ આચરનાર નીરવ મોદી મૂળ પાલનપુરનો વતની છે. પાલનપુરના ઢાળવાસની સાંકડી ગલીઓમાં નીરવ મોદીના દાદા મફતલાલ મોદી રહેતા હતાં. જોકે હાલ તે મકાન દુકાનમાં ફેરવાઈ ગયું છે. પરંતુ પહેલા નીચે દુકાન અને ઉપરના માળે પરિવાર સાથે રહેતા હતાં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget