શોધખોળ કરો
નોટબંધી મોટું કૌભાંડ, ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવામાં આવ્યો, PM મોદી જવાબ આપે- રાહુલ ગાંધી
1/4

રાફેલ ડીલને લઈને પણ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, રાફેલ ડીલ પણ ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી છે. રાફેલ ડીલની તપાસ જેપીસી પાસે કેમ નથી કરાવવામાં આવતી.
2/4

રાહુલ ગાંધીએ કહ્યું, નોટબંધીના પોતાના નિર્ણય પર પીએમ મોદીએ દેશની જનતાને જવાબ આપવો જોઈએ. દેશમાં 70 વર્ષોમાં કોઈએ આવુ નથી કર્યું. તેમણે કહ્યું, આરબીઆઈના રીપોર્ટથી સાબિત થાય છે કે નોટબંધીથી કોઈ ફાયદો નથી થયો. નોટબંધી માત્ર કાળાનાણાને સફેદ કરવા માટે લાગૂ કરવામાં આવી હતી.
Published at : 30 Aug 2018 05:59 PM (IST)
View More























