શોધખોળ કરો

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે રાહુલ ગાંધીએ કર્યુ ખાસ ટ્વીટ, 7 નામ પૉસ્ટ કરી કહ્યું આ લોકોને કોઇને નથી માર્યા જાતે મરી ગ્યા....

1/4
ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે વર્તમાન બીજેપી અધ્યક્ષ અમિત શાહનું નામ પણ સામેલ હતા. શાહેને વર્ષ 2014માં કોર્ટે નિર્દોષ છોડી મુક્યા હતા. સોહરાબુદ્દીનનું જ્યારે એન્કાઉન્ટર થયુ હતું, ત્યારે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા.
ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે વર્તમાન બીજેપી અધ્યક્ષ અમિત શાહનું નામ પણ સામેલ હતા. શાહેને વર્ષ 2014માં કોર્ટે નિર્દોષ છોડી મુક્યા હતા. સોહરાબુદ્દીનનું જ્યારે એન્કાઉન્ટર થયુ હતું, ત્યારે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા.
2/4
રાહુલના લિસ્ટમાં સામેલ હરેન પંડ્યા ગુજરાતના ગૃહમંત્રી હતા, તેને વર્ષ 2003માં મારી નાંખવામાં આવ્યા હતા. લિસ્ટમાં એક નામ સીબીઆઇ કોર્ટના જસ્ટીસ લોયાનું પણ છે, તેનું હાર્ટ એટેક આવવાથી મોત થયુ હતું. જસ્ટીસ લોયા સોહરાબુદ્દીન શેખ મામલે સુનાવણી કરી રહ્યાં હતા.
રાહુલના લિસ્ટમાં સામેલ હરેન પંડ્યા ગુજરાતના ગૃહમંત્રી હતા, તેને વર્ષ 2003માં મારી નાંખવામાં આવ્યા હતા. લિસ્ટમાં એક નામ સીબીઆઇ કોર્ટના જસ્ટીસ લોયાનું પણ છે, તેનું હાર્ટ એટેક આવવાથી મોત થયુ હતું. જસ્ટીસ લોયા સોહરાબુદ્દીન શેખ મામલે સુનાવણી કરી રહ્યાં હતા.
3/4
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી ઉપર કટાક્ષ કરતાં એક ખાસ ટ્વીટ કરી છે. રાહુલે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે બધા 22 આરોપીઓને નિર્દોષ છોડી મુકવા કટાક્ષ કર્યો છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી ઉપર કટાક્ષ કરતાં એક ખાસ ટ્વીટ કરી છે. રાહુલે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે બધા 22 આરોપીઓને નિર્દોષ છોડી મુકવા કટાક્ષ કર્યો છે.
4/4
રાહુલે ટ્વીટ કરતાં લખ્યુ કે- 'આ બધાને કોઇએ માર્યા નથી, જાતે જ મરી ગયા.' આ ટ્વીટની સાથે રાહુલે હરેન પંડ્યા, જજ લોયા, તુલસીરામ પ્રજાપતિ, પ્રકાશ થોમ્બરે, શ્રીકાંત ખાંડલકર, કૌશરબી અને સોહરાબુદ્દીનના નામ લખ્યા છે.
રાહુલે ટ્વીટ કરતાં લખ્યુ કે- 'આ બધાને કોઇએ માર્યા નથી, જાતે જ મરી ગયા.' આ ટ્વીટની સાથે રાહુલે હરેન પંડ્યા, જજ લોયા, તુલસીરામ પ્રજાપતિ, પ્રકાશ થોમ્બરે, શ્રીકાંત ખાંડલકર, કૌશરબી અને સોહરાબુદ્દીનના નામ લખ્યા છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget