શોધખોળ કરો
માનસરોવરની તસવીર શેર કરીને રાહુલ ગાંધીએ બતાવ્યું કે ભારતમાં કેમ કરાય છે આ પાણીની પૂજા
1/5

નોંધનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના વિમાનમાં અચાનક ટેકનિક ખરાબી આવી ગઇ હતી અને તે હજારો ફૂટ નીચે આવી ગયું હતું. ત્યારબાદ તેમને દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત કોંગ્રેસની રેલીમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતુ કે તેમને કૈલાશ યાત્રાનો સંકલ્પ લીધો છે.
2/5

દિલ્હીથી નેપાળ માટે રવાના થતાં પહેલા ગાંધીએ ટ્વીટ દ્વારા કહ્યું હતું કે, "ॐ અસતો મા સદ્રમય. તમસો મા જ્યોર્તિર્ગમય. મૃત્યોર્મામૃતમ ગમય. ॐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ॥'
Published at : 05 Sep 2018 05:11 PM (IST)
View More




















